April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપના બંગારામ ખાતે ઞ્‍20 એંગેજમેન્‍ટ ગ્રુપ મીટિંગનું કરેલું ઉદ્‌ઘાટન

ગ્રુપ મીટિંગમાંઆયુર્વેદ, યોગા અને નેચરોપેથી જેવી ભારતીય આરોગ્‍ય સુવિધાઓ-પધ્‍ધતિ ઉપર મુકાયેલો ભાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
કવરત્તી, તા.01: કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપના બંગારામ આઈલેન્‍ડ ખાતે ઞ્‍20 એંગેજમેન્‍ટ ગ્રુપ મીટિંગનું સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ઉદ્‌ઘાટન કર્યું હતું. સાર્વત્રિક સર્વગ્રાહી આરોગ્‍યની થીમ ઉપર આધારિત આ કાર્યક્રમમાં 44 પ્રતિનિધિઓ અને 23 વિદેશી પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં આયુર્વેદ, યોગા અને નેચરોપેથી જેવી ભારતીય આરોગ્‍ય સુવિધાઓ-પધ્‍ધતિ ઉપર ભાર મુકાયો હતો.

Related posts

વાંસદા તાલુકામાંથી પસાર થતાં વાપી-શામળાજી રાષ્‍ટ્રીય ધોરીમાર્ગ-56 ઉપર સ્‍લેબ ડ્રેઈન તૂટી જતા હાઈવે બંધ કરાયો

vartmanpravah

ચીખલી તાલુકામાં ગ્રા.પં.ની ચૂંટણીમાં મતદાનના બીજા દિવસે પણ મતદાનની ટકાવારી આપવા અધિકારીઓ રહ્યા અસમર્થ

vartmanpravah

સરદાર ભિલાડવાલા બેંકની 35 વર્ષથી ચાલતી દૈનિક કલેક્‍શન યોજના બંધ થવાને આરે

vartmanpravah

સંઘપ્રદેશની અષ્‍ટસિદ્ધિના 8 વર્ષઃ નવ નિધિના ‘નમો’ દાતા

vartmanpravah

પેટા ચૂંટણીનું પરિણામ દાદરા નગર હવેલીના ભવિષ્‍યનું નિર્ધારણ કરશેઃ રેલવે મંત્રી અશ્વિની વૈષ્‍ણવ

vartmanpravah

આજે દમણ માછી સમાજ અને લાયન્‍સ ક્‍લબદ્વારા નારિયેળી પૂર્ણિમાની થનારી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

Leave a Comment