ગ્રુપ મીટિંગમાંઆયુર્વેદ, યોગા અને નેચરોપેથી જેવી ભારતીય આરોગ્ય સુવિધાઓ-પધ્ધતિ ઉપર મુકાયેલો ભાર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
કવરત્તી, તા.01: કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપના બંગારામ આઈલેન્ડ ખાતે ઞ્20 એંગેજમેન્ટ ગ્રુપ મીટિંગનું સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ઉદ્ઘાટન કર્યું હતું. સાર્વત્રિક સર્વગ્રાહી આરોગ્યની થીમ ઉપર આધારિત આ કાર્યક્રમમાં 44 પ્રતિનિધિઓ અને 23 વિદેશી પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં આયુર્વેદ, યોગા અને નેચરોપેથી જેવી ભારતીય આરોગ્ય સુવિધાઓ-પધ્ધતિ ઉપર ભાર મુકાયો હતો.