Vartman Pravah
ઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કૌશિક હરીયા ટેકનિકલ સેન્‍ટર ખાતે સ્‍વ. કૌશિકભાઈ કાન્‍તીભાઈ હરિયાની 34મી પુણ્‍યતિથિ નિમિત્તે શ્રધ્‍ધાંજલિ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: કૌશિક હરીયા એજ્‍યુકેશન ફાઉન્‍ડેશન સંચાલિત કૌશિક હરીયા ટેક્‍નિકલ સેંટર (આઈ.ટી.આઈ.) ખાતે સ્‍વ.કૌશિકભાઈ કાન્‍તીભાઈ હરીયાની તા.01-05-2023ના રોજ 34મી પુણ્‍યતિથિ નિમિત્તે શ્રધ્‍ધાંજલિના કાર્યક્રમમાં ઉપસ્‍થિત ટ્રસ્‍ટીઓ તથા સ્‍ટાફ અને તાલીમાર્થીઓએ ભાવપૂર્ણ શ્રધ્‍ધાંજલિ અર્પણ કરી હતી. ત્‍યારબાદ દરેક તાલીમાર્થીઓને બુંદી-ગાંઠીયાના પેકેટનું વિતરણ કરેલ છે. તદ ઉપરાંત કૌશિક કાન્‍તીભાઈ હરીયા સ્‍કૂલ કરવડ ખાતે પણ દરેક વિદ્યાર્થીને બુંદી-ગાંઠીયાના પેકેટનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.

Related posts

નવસારી ખાણ ખનીજ વિભાગ દ્વારા 100-કરોડ રૂપિયાથી વધુની આવક પાર કરીસમગ્ર રાજ્‍યમાં છઠ્ઠો ક્રમ પ્રાપ્ત કર્યો

vartmanpravah

દાનહ શિક્ષણ વિભાગ દ્વારા ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ લાગુ કરાયો

vartmanpravah

‘સ્‍વચ્‍છતા હી સેવા’ અંતર્ગત વાપી કેબીએસ કોલેજના એનએસએસ દ્વારા શ્રમદાન કરાયું

vartmanpravah

વલસાડ ડુંગરી હાઈવે ઉપર ફિલ્‍મી ઢબે પોલીસે કારનો પીછો કરી લાખોનો ગાંજો ભરેલી કાર ઝડપી

vartmanpravah

વલસાડના પારડી પારનેરા વાંકી નદી પરના માઈનોર પુલ પરથી અવરજવર પર પ્રતિબંધ મુકાયો

vartmanpravah

ઈચ્‍છાપૂર્તિ કરનારા મંત્રો છે પણ ઈચ્‍છા પૂર્તિ ને ઈચ્‍છા મુક્‍તિ તો મહામંત્ર નવકાર કરે : યશોવર્મસૂરિજી

vartmanpravah

Leave a Comment