April 26, 2024
Vartman Pravah
સેલવાસ

દાનહમાં ૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. ૦૭ઃ દાનહમાં નવા ૦૧ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. પ્રદેશમાં હાલમાં ૩૦ સક્રિય કેસ છે. અત્યાર સુધીમા ૫૮૨૧ કેસ રીકવર થઈ ચુક્યા છે, ત્રણ વ્યક્તિનું મોત થયેલ છે. પ્રદેશમાં આરટીપીસીઆરના ૨૨૬ નમૂનાઓ લેવામા આવ્યા હતા. જેમાંથી ૦૧ વ્યક્તિનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતો અને રેપિડ ઍન્ટિજન ૧૩૯૦ નમૂના લેવામા આવ્યા હતા. જેમાંથી ૦ રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ ૦૧ રિપોર્ટ પાઝિટિવ આવ્યા છે. ૦૨ દર્દી રીકવર થતા રજા આપવામા આવી પ્રદેશમાં ૦૧ કન્ટાઈન્ટમેન્ટ ઝોન નક્કી કરાયા છે.
દાનહ આરોગ્ય વિભાગ દ્વારા પીઍચસી-સીઍચસી સેન્ટર પર અને સબ સેન્ટર સહિત વિવિધ સોસાયટીમા કોવીશીલ્ડ વેક્સીનનું ટીકાકરણ કરવામા આવ્યુ હતુ. જેમા આજે ૬૨૧૧ લોકોને વેક્સીન આપવામા આવ્યા છે પ્રદેશમાં કુલ ૨૫૬૦૫૩ લોકોને વેક્સીન આપવામા આવી છે.
દાદરા નગર હવેલી આરોગ્ય વિભાગ દ્વારા ગામડે ગામડે અને શેરીઓમા જઈ નુક્કડ નાટક દ્વારા વેક્સીન લેવા માટે લોકોને જાગૃત કરવામા આવી રહ્ના છે અને સાથે ત્યા સ્થળ પર જ જે લોકો વેક્સીન લેવાના બાકી હોય તેઓને વેક્સીન પણ લગાવવામા આવી રહી છે.

Related posts

અયોધ્‍યા ખાતે યોજાનારા ઐતિહાસિક શ્રી રામ જન્‍મ ભૂમિ પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવના ઉપલક્ષમાં સોમવાર તા.22મી જાન્‍યુ.એ સંઘપ્રદેશ દાનહ, દમણ અને દીવ જિલ્લામાં દારુ-બિયરની દુકાનો અને નોનવેજનું વેચાણ બંધ રહેશે

vartmanpravah

દમણથી પ્રકાશિત હિન્‍દી દૈનિક અસલી આઝાદીના તંત્રી અને માલિક વિજય ભટ્ટના માતૃશ્રી ઉષાબેન ભટ્ટનું નિધન: સ્‍વ. ઉષાબેન ભટ્ટે પોતાના સંતાનોને સંઘર્ષ અને સેવાના સિંચેલા સંસ્‍કાર

vartmanpravah

શનિવારે ખાબકેલા ભારે વરસાદમાં ખાનવેલ-દુધની માર્ગ પરનો શેલટી ખાડીપાડાનો નવનિર્મિત પુલ ધરાશાયીઃ 8થી વધુ ગામોનો તૂટેલો સંપર્ક

vartmanpravah

દાનહમાં ડેંગ્‍યુના રોગચાળાને નાથવા પ્રદેશના આરોગ્‍ય સલાહકાર ડો. વી.કે.દાસે સંભાળેલો મોરચો

vartmanpravah

દાનહમાં ઍકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં

vartmanpravah

દીવના બુચરવાડા ગ્રામ પંચાયત વિસ્‍તારમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment