October 21, 2024
Vartman Pravah
દેશ

પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વીરભદ્રસિંહજીના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો

નવી દિલ્હી 08-07-2021

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વીરભદ્રસિંહજીનાઅવસાનઅંગે ઉંડા શોકની લાગણી વ્યક્ત કરી છે.

એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે,”શ્રી વીરભદ્રસિંહજીની લાંબી રાજકીય કારકીર્દિ હતી, સમૃદ્ધ વહીવટી અને કાયદાકીય અનુભવ સાથે તેમણે હિમાચલ પ્રદેશમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને રાજ્યની પ્રજાની સેવા કરી હતી. તેમના અવસાનથી દુઃખ થયું. તેમના પરિવારજનો અને પ્રસંશકો પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ.”

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપમાં નિર્માણાધીન રાજ નિવાસ બિલ્‍ડીંગનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

દશેરા એ શુદ્ધ ઘીની જલેબી અને સીંગતેલમાં બનાવેલા ફાફડા તો માત્ર રજવાડીના જ

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપના નવનિયુક્‍ત પ્રભારી અને સહ પ્રભારીએ સેલવાસ ન.પા. પાલિકા પ્રમુખ અને કાઉન્‍સિલરો માટે યોજેલી કાર્યશાળા

vartmanpravah

વાપી રાતા ખાડી કિનારે ગણેશ વિસર્જન બાદ ભક્‍તોએ ગંદકીનું સામ્રાજ્‍ય ખડકી દીધુ

vartmanpravah

દાનહમાં અફવાને કારણે પોસ્‍ટ ઓફિસ સામે મહિલાઓની જામેલી ભીડ

vartmanpravah

ઉદ્યોગોના કારણે જ વધેલી દમણની ઓળખ અને સમૃદ્ધિઃ મુકેશ ગોસાવી-દમણવાડા સરપંચ

vartmanpravah

Leave a Comment