September 9, 2026
Vartman Pravah
નવસારી

નવસારી અને જલાલપોર આઈ.ટી.આઈ.ખાતે પ્રવેશ મેળવવા જાગ

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવસારી, તા.૦૮ઃ પ્રવેશસત્ર અોગષ્ટ-૨૦૨૧માં આઈ.ટી.આઈ., નવસારી(મહિલા), જિલ્લા સેવા સદનની પાછળ, કાલિયાવાડી, ગ્રીડ રોડ, નવસારી ખાતે ચાલતા ટ્રેડોમાં ખાલી રહેતી બેઠકો પર પ્રવેશ મેળવવા માટે અોનલાઇન ફોર્મ ભરવાની કામગીરી શરૂ થઇ ગયેલ છે. ફોર્મ ભરવાની છેલ્લી તા.૨૦/૦૭/૨૦૨૧ અને રજીસ્ટ્રેશન કરાવવાની તા.૨૧/૦૭/૨૦૨૧ છે. પ્રવેશ મેળવવા ઇચ્છુક ઉમેદવારોઍ જરૂરી પ્રમાણપત્રો સાથે સંસ્થા ખાતે રૂબરૂ આવી પ્રવેશફોર્મ ભરી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. વધુ માહિતી માટે સંસ્થાનો સંપર્ક કરવા જણાવાયું છે.

નવસારી, તા.૦૮ઃ પ્રવેશસત્ર અોગષ્ટ-૨૦૨૧ માં આઇ.ટી.આઇ., ખંભલાવ, રાણિયા ફળિયા, આટ, જલાલપોર ખાતે ચાલતા ટ્રેડોમાં ખાલી રહેતી બેઠકો પર પ્રવેશ મેળવવા માટે અોનલાઇન ફોર્મ ભરવાની કામગીરી શરૂ થઇ ગયેલ છે. ફોર્મ ભરવાની છેલ્લી તા.૨૦/૦૭/૨૦૨૧ અને રજીસ્ટ્રેશન કરાવવાની તા.૨૧/૦૭/૨૦૨૧ છે. પ્રવેશ મેળવવા ઇચ્છુક ઉમેદવારોઍ જરૂરી પ્રમાણપત્રો સાથે સંસ્થા ખાતે રૂબરૂ આવી પ્રવેશફોર્મ ભરી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. વધુ માહિતી માટે સંસ્થાનો સંપર્ક કરવા જણાવાયું છે.

Related posts

વલસાડ અબ્રામામાં કપચી ભરેલ ચાલુ ટ્રકનું ટાયર નિકળી જતા મોટો અકસ્‍માત થતા રહી ગયો

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના સેમીકંડક્‍ટર પોલીસી કાર્યક્રમમાં વલસાડના વિદ્યાર્થીઓ ઓનલાઈન જોડાયા

vartmanpravah

વાપીના ટેલી મીડિયાના આશાસ્‍પદ પત્રકાર આનંદ પટણીનું સુરતમાં હૃદય હુમલાથી અકાળે મોત

vartmanpravah

ચીખલીના તાલુકાના કુકેરી ગામમાં પરષોત્તમ રૂપાલા ટિકિટ રદ્‌ ન થાય ત્‍યાં સુધી ભાજપ નેતાઓના પ્રવેશબંધીના બેનરો લગાડાયા

vartmanpravah

ફણસામાં બનનાર રાળપટ્ટીમાં સૌ પ્રથમ શ્રી નેમિનાથ દાદાના ભવ્‍ય જિનાલયનું આજે ભૂમિપૂજન થશે

vartmanpravah

વલસાડ જિ.પં. પ્રમુખ તરીકે મનહરભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે બ્રિજનાબેન પટેલની વરણી

vartmanpravah

Leave a Comment