Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના સેમીકંડક્‍ટર પોલીસી કાર્યક્રમમાં વલસાડના વિદ્યાર્થીઓ ઓનલાઈન જોડાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.13: વલસાડની શાહનરોત્તમદાસ હરજીવનદાસ કોમર્સ કોલેજના સર્વ વિદ્યાર્થીઓ તેમજ શૈક્ષણિક, બિનશૈક્ષણિક કર્મચારીઓએ સવારે 10:30 કલાકે કોલેજના એક્‍ટિવીટી હોલમાં ધોલેરા અને અસમના કાર્યક્રમમાં ઓનલાઈન જોડાયા હતા. આ કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ઐતિહાસિક ભારતીય ટેકનોલોજીને આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે ગુજરાતમાં પ્રથમ 3 લ્‍ચ્‍પ્‍ત્‍ઘ્‍બ્‍ફઝશ્‍ઘ્‍વ્‍બ્‍ય્‍ જ્‍ખ્‍ઘ્‍ત્‍ન્‍ત્‍વ્‍ચ્‍લ્‍ શરૂ કરવાનું કાર્ય શરૂ કર્યું તે માટે કોલેજના પ્રિ.ડૉ.ગિરીશકુમાર એન. રાણાએ વિદ્યાર્થીઓને આ બાબતનું જ્ઞાન આપી જણાવ્‍યું કે, આવનારા દિવસોમાં ભારતની ટેકનોલોજી ખુબ પ્રબળ બનશે. વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ પ્રમાણે ભારત આવનારા 10 વર્ષમાં આંતરરાષ્‍ટ્રીય ટેકનોલોજી ક્ષેત્રે ખુબ પ્રગતિ કરશે.

Related posts

વલસાડમાં રવિવારે સ્‍મશાન ભૂમિમાં 4 હજાર વૃક્ષો રોપાશે, 3 વર્ષ સુધી જતન પણ કરાશે

vartmanpravah

નવસારી જિલ્લામાં અસહ્ય ઉકળાટ વચ્‍ચે ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયોઃ કમોસમી વરસાદથી કેરી, ચીકુ સહિતના પાકોને ભારે નુકસાનની ભીતિ

vartmanpravah

વાપી પાલિકા અને આર.ઓ. પ્‍લાન્‍ટ સંચાલકોના વિવાદનો અંતઃ પાલિકાએ ગાઈડલાઈન જારી કરી દિશાનિર્દેશ આપ્‍યા

vartmanpravah

વલસાડ ખત્રીવાડ દિપક એન્‍ડ સન્‍સ ટી સ્‍ટોલમાં આગ લાગતા બજારમાં દોડધામ મચી

vartmanpravah

દાનહ પેટા ચૂંટણીમાં લોક જનશક્‍તિ પાર્ટીએ ભાજપને કરેલા સમર્થનની જાહેરાતઃ ભાજપની તાકાતમાં વધારો

vartmanpravah

દાનહમાં આદિવાસી જંગલ જન જીવન આંદોલન ફરી સક્રિય બને છે

vartmanpravah

Leave a Comment