પોર્ટુગીઝોનું ગોવા પરનું એટલે કે ભારત પરનું આક્રમણ અને શાસન એ જોર જુલમનો જીવતો ઇતિહાસ
હિન્દુઓની ગુલામગીરીનો, તેમના પર થનારા અસીમ ધાર્મિક અત્યાચારોનો ઇતિહાસ અત્યંત કરૂણાજનક છે ઈ.સ.1560માં પોપની ઇચ્છા અનુસાર ‘બ્રાગ્રાસ’માં ધર્મસમીક્ષણ સભાની સ્થાપના કરવામાં આવી, મૂર્તિપૂજા પર બંદી...