Vartman Pravah

Category : દીવ

Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પોર્ટુગીઝોનું ગોવા પરનું એટલે કે ભારત પરનું આક્રમણ અને શાસન એ જોર જુલમનો જીવતો ઇતિહાસ

vartmanpravah
હિન્‍દુઓની ગુલામગીરીનો, તેમના પર થનારા અસીમ ધાર્મિક અત્‍યાચારોનો ઇતિહાસ અત્‍યંત કરૂણાજનક છે ઈ.સ.1560માં પોપની ઇચ્‍છા અનુસાર ‘બ્રાગ્રાસ’માં ધર્મસમીક્ષણ સભાની સ્‍થાપના કરવામાં આવી, મૂર્તિપૂજા પર બંદી...
Breaking Newsદમણદીવનવસારીસેલવાસ

આખા હિન્‍દુસ્‍થાનને પોર્ટુગીઝ સત્તા હેઠળ લાવવા મહેચ્‍છા સાથે અલ્‍બુકર્કે ગોવા ઉપરાંત મલાક્કા દ્વીપ, હુગલી, ઓરમઝ, ચિત્તાગોંગ તથા દીવ અને દમણ જેવા સ્‍થળો જીતી લીધા

vartmanpravah
3 મે, 1542ની આસપાસ ધર્મપ્રસાર માટે ભારત આવેલા ફ્રાંસિસ ઝેવિયરે બિમારોની સેવા ચાકરી કરી પોતાના ઉપકાર હેઠળ લાવી અને પ્રાદેશિક ભાષાઓ શીખી ખ્રિસ્‍તી ધર્મના ઉપદેશ...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

રેડક્રોસ જિલ્લા વિકલાંગ પુનર્વાસ કેન્‍દ્ર સેલવાસમાં સાધન સામગ્રીનું કરાયેલું વિતરણ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.31: રેડક્રોસ જિલ્લા દિવ્‍યાંગ પુનર્વાસ કેન્‍દ્ર સેલવાસમાં સાધન સામગ્રી વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્‍યું હતું. દિવ્‍યાંગ ભાઈ-બહેનોને સાધન સામગ્રીનો લાભ...
Breaking Newsઉમરગામડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ખાનવેલના ભગતપાડામાં વિશેષ રેવન્‍યુ શિબિરનું કરાયું આયોજન

vartmanpravah
ભારે વરસાદના કારણે આવેલ પુરમાં કેટલાક ગ્રામવાસીઓના રહેઠાણના પ્રમાણપત્ર, આવકના દાખલા, આધારકાર્ડ, રાશનકાર્ડ વગેરે દસ્‍તાવેજો પાણીમાં પલળી જતા અને ગુમ થતાં ફરી કાઢવા માટે પ્રશાસન...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણની તમામ પંચાયતોને 2023ના અંત સુધી ટી.બી. મુક્‍ત બનાવવા: દમણવાડા ગ્રામ પંચાયતમાં જાગૃતિ કાર્યક્રમનું થયું આયોજનઃ ટી.બી.ના રોગ અને ઉપચારની આપવામાં આવી જાણકારી

vartmanpravah
દમણવાડા ગ્રામ પંચાયતે શરૂ કરેલ ગુટકા, તંબાકુ મુક્‍ત ગ્રામ પંચાયત નિર્માણના અભિયાનને મળી રહેલા સુંદર પ્રતિસાદ બદલ સરપંચ મુકેશ ગોસાવીએ ગ્રામજનોનો પ્રગટ કરેલો આભાર બીડી-સિગારેટ...
Breaking Newsતંત્રી લેખદમણદીવદેશસેલવાસ

દાનહ સર્વ આદિવાસી સમાજ દ્વારા સંયુક્‍ત રૂપે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી કરવા અંગે મળેલી બેઠક

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.30 :  દાદરા નગર હવેલી સર્વ આદિવાસી સમાજ દ્વારા આગામી 9મી ઓગસ્‍ટના દિને ‘વિશ્વ આદિવાસી દિવસ’ને સંયુક્‍ત રૂપે મનાવવા માટે...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ખ્રિસ્તી મિશનરીનો દેશમાં અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરીને શિક્ષણ દ્વારા જે તે દેશની મૂળ સંસ્કૃતિનો નાશ કરીને નવું સાંસ્કૃતિક ખ્રિસ્તીસ્થાન ઉભું કરવાનો રહેલો મુખ્ય હેતુ

vartmanpravah
આજે કોન્વેન્ટમાં ભણતા સમાજના બુદ્ધિશાળી વર્ગમાંથી ૭૦ થી ૮૦ ટકા લોકો તો તેમના જ (ગુલામી માનસિકતાવાળા)થઈ જાય છે પરિણામે સરકારી અધિકારી, રાજકારણી, ઍવા અનેક ક્ષેત્રોમાં...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી પદેથી વિવેક દાઢકરની છુટ્ટીઃ અંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહની સોંપેલી જવાબદારી

vartmanpravah
દાનહ અને દમણ-દીવમાં પ્રદેશ સંગઠન મહામંત્રી વિવેક દાઢકરની વિવાદાસ્‍પદ ભૂમિકા સામે દાનહના પૂર્વ સાંસદ નટુભાઈ પટેલ અને દમણ-દીવના વર્તમાન સાંસદ લાલુભાઈ પટેલ સહિત અનેક હોદ્દેદારોએ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પોર્ટુગીઝ આક્રમણનું સ્‍વરૂપ અને તત્ત્વજ્ઞાન

vartmanpravah
ચૌદમી શતાબ્‍દીમાં ભારત પર થયેલા પોર્ટુગીઝોના આક્રમણનું સ્‍વરૂપ નાનું લાગતું હોય તો પણ તેની પાછળ રહેલી પ્રેરણા વિશ્વવિજયની જ હતી પોર્ટુગીઝોનું ગોવા પરનું આક્રમણ ત્‍યાંથી...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

નવી રાષ્‍ટ્રીય શિક્ષણ નીતિના ત્રણ વર્ષઃ સંઘપ્રદેશમાં નવી શિક્ષણ નીતિની સફળતાના સંદર્ભમાં યોજાયો વાર્તાલાપ

vartmanpravah
નવી શિક્ષણ નીતિ અંતર્ગત વિદ્યાર્થી અને શિક્ષક વચ્‍ચે આત્‍મિયતા કેળવાશેઃ પ્રધાનમંત્રીશ્રીના ‘શ્રેષ્‍ઠ ભારત, સમર્થ ભારત’ના સંકલ્‍પને નવી શિક્ષણ નીતિ સાર્થક કરાવશે ડિગ્રી નહીં આવડત ઉપર...