Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ભક્‍તિસેતુ હવેલી દ્વારા રામકથા સપ્તાહનું આયોજન

હવેલીના પ.પૂ.પાદ 108 શ્રીગોવિંદરાયના માર્ગદર્શન હેઠળ આયોજન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30: વાપી છરવાડા રોડ નજીક આવેલ ભક્‍તિસેતુ હવેલી દ્વારા રામકથા સપ્તાહનું આયોજન કરવામાં આવ્‍યું છે. તા.25 એપ્રિલથી શરૂ થયેલી સપ્તાહ 3 મે સુધી ચાલનાર છે. દરરોજ હજારો ભાવિકો દરરોજ રામકથા સપ્તાહનો લાભ લઈ રહ્યા છે.
ભક્‍તિસેતુ હવેલીના પ.પૂ.પાદ-108 શ્રી ગોવિંદરાયના માર્ગદર્શન હેઠળ સપ્તાહ યોજાઈ છે. વ્‍યાસપીઠ ઉપર શાષાી આચાર્ય મનીષકૃષ્‍ણ ચતુર્વેદ મથુરા બીરાજમાન થઈને કથા રસપાન કરાવી રહ્યા છે. શ્રી રામકથા બપોરે 3 થી સાંજે 7 વાગ્‍યા દરમિયાન ચાલે છે. કથાના 5મા દિવસે લોકો મોટી સંખ્‍યામાં ઉમટયા હતા. ગુજરાતને જાણીતા હાસ્‍ય કલાકાર પદ્મશ્રી ડો.જગદિશ ત્રિવેદીનો રામદરબારમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્‍યામાં ભાવિકો ઉપસ્‍થિત રહી મનોરંજન માણ્‍યું હતું.

Related posts

જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્માએ લાભાર્થીઓ અને જિ.પં. સભ્‍યો, સરપંચો તથા વોર્ડ સભ્‍યો સાથે કરેલી બેઠક દાનહ પ્રધાનમંત્રી આવાસ પ્‍લસ યોજનામાં મંજૂર થયેલા તમામ ઘરો 31મી ડિસે.’23 સુધી પૂર્ણ કરવા લાભાર્થીઓને અલ્‍ટીમેટમ

vartmanpravah

દમણ પ્રિમિયર લીગમાં ચેમ્‍પિયન બનેલ કચીગામની આરડીએક્‍સ ઈલેવન

vartmanpravah

આજે 14 ડીસેમ્‍બર, ‘રાષ્‍ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ’

vartmanpravah

vartmanpravah

સાત સમંદર પાર યુ.કે.ના લેસ્‍ટરમાં ઘટેલી ઘટનાથી દમણ-દીવની 510 વર્ષની સભ્‍યતાના હચમચી રહેલા પાયા

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ દ્વારા ભગવાન શ્રી રામની શોભાયાત્રા

vartmanpravah

Leave a Comment