આખા હિન્દુસ્થાનને પોર્ટુગીઝ સત્તા હેઠળ લાવવા મહેચ્છા સાથે અલ્બુકર્કે ગોવા ઉપરાંત મલાક્કા દ્વીપ, હુગલી, ઓરમઝ, ચિત્તાગોંગ તથા દીવ અને દમણ જેવા સ્થળો જીતી લીધા
3 મે, 1542ની આસપાસ ધર્મપ્રસાર માટે ભારત આવેલા ફ્રાંસિસ ઝેવિયરે બિમારોની સેવા ચાકરી કરી પોતાના ઉપકાર હેઠળ લાવી અને પ્રાદેશિક ભાષાઓ શીખી ખ્રિસ્તી ધર્મના ઉપદેશ...