Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહના સુરંગી ગામે મહેસૂલ વિભાગ ખાનવેલ દ્વારા 26મી ફેબ્રુઆરીના શનિવારે શિબિર યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.24
દાનહના સુરંગી ગામે મહેસુલ વિભાગ ખાનવેલ દ્વારા સરકારી હાઈસ્‍કૂલ ખાતે શિબિરનું આયોજન તા.26 ફેબ્રુઆરીના રોજ આરડીસી અને મામલતદારની ઉપસ્‍થિતિમાં કરવામા આવશે. જેમા મહેસુલ વિભાગની સેવાઓ જેવી કે ડોમિસાઇલ, જાતિના અને આવકના દાખલાની અરજીઓ, વરસાઇની પ્રક્રિયા, નકશા અને અન્‍ય મહેસુલ વિભાગને લગતી અરજીઓ સ્‍વીકારવામા આવશે.
આ શિબિર સુરંગી પંચાયતના સુરંગી, આપટી ચીખલી ગામની જાહેર જનતાને આ શિબિરમાં મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી લાભ લેવા માટે અનુરોધ કરવામા આવ્‍યો છે.

Related posts

દાનહ ખાનવેલમાં નહેરુ યુવા કેન્‍દ્ર દ્વારા ફીટ ઈન્‍ડીયા ફ્રીડમ રન યોજાઈ

vartmanpravah

કેન્‍દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા બદલી કરાતા સંઘપ્રદેશથી બદલી થયેલા ચાર અધિકારીઓના સન્‍માનમાં યોજાયેલો વિદાય સમારંભ

vartmanpravah

૭૭મા સ્વાતંત્ર્ય પર્વની રાજયકક્ષા ઊજવણી વલસાડ ખાતે

vartmanpravah

નમો ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ મેડિકલ એજ્‍યુકેશન એન્‍ડ રિસર્ચ દ્વારા ‘વિશ્વ સ્‍તનપાન સપ્તાહ-2023’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

સેલવાસ નગરપાલિકાની ‘દબાણ હટાવો ઝુંબેશ’ સંદર્ભે દાનહ વેપારી એસોસિએશને રેલી કાઢી કલેક્‍ટર ભાનુ પ્રભાને આપેલું આવેદનપત્ર

vartmanpravah

સંઘપ્રદેશ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ બિલીયર્ડસ સ્‍પર્ધાનું આયોજન કરાયું

vartmanpravah

Leave a Comment