December 1, 2025
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહના સુરંગી ગામે મહેસૂલ વિભાગ ખાનવેલ દ્વારા 26મી ફેબ્રુઆરીના શનિવારે શિબિર યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.24
દાનહના સુરંગી ગામે મહેસુલ વિભાગ ખાનવેલ દ્વારા સરકારી હાઈસ્‍કૂલ ખાતે શિબિરનું આયોજન તા.26 ફેબ્રુઆરીના રોજ આરડીસી અને મામલતદારની ઉપસ્‍થિતિમાં કરવામા આવશે. જેમા મહેસુલ વિભાગની સેવાઓ જેવી કે ડોમિસાઇલ, જાતિના અને આવકના દાખલાની અરજીઓ, વરસાઇની પ્રક્રિયા, નકશા અને અન્‍ય મહેસુલ વિભાગને લગતી અરજીઓ સ્‍વીકારવામા આવશે.
આ શિબિર સુરંગી પંચાયતના સુરંગી, આપટી ચીખલી ગામની જાહેર જનતાને આ શિબિરમાં મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી લાભ લેવા માટે અનુરોધ કરવામા આવ્‍યો છે.

Related posts

દેગામમાં ક્‍વોરીની ખાણમાં કામ કરતા શ્રમિકો પર પથ્‍થર પડતા દબાઈ જતા બે સ્‍થાનિક શ્રમજીવીઓના કરૂણ મોત

vartmanpravah

વાપી વીઆઈએમાં વીજ કંપની અધિકારીઓની ઉપસ્‍થિતિમાં ઉર્જા સંરક્ષણ જાગૃતિ સેમિનાર યોજાયો

vartmanpravah

ગૃહમંત્રી અમિતભાઈ શાહના અધ્‍યક્ષસ્‍થાને આજે ગાંધીનગરમાં વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની મળનારી બેઠકઃ ગુજરાત રાજ્‍યના મેઘવાળ, નગર, રાયમલ અને મધુબન ગામને સંઘપ્રદેશમાં જોડવા બાબતે લેવાનારો નિર્ણય

vartmanpravah

કૃષિ પ્રાયોગિક કેન્દ્ર પરીયા ખાતે કેરીની વિવિધ જાતોનું ૧૮ અને ૧૯ મી ના રોજ પ્રદર્શન યોજાશે

vartmanpravah

વલસાડ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાશે: જિલ્લામાં રૂ. ૫૪૦.૯૭ લાખના વિકાસ કાર્યોનું લોકાર્પણ – ખાતમૂહુર્ત કરાશે

vartmanpravah

સેન્‍ટ જોસેફ અંગ્રેજી માધ્‍યમ સ્‍કૂલ કરવડમાં નવરાત્રિના તહેવારની આનંદ અને હર્ષોલ્લાસ સાથે કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment