June 30, 2025
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહના સુરંગી ગામે મહેસૂલ વિભાગ ખાનવેલ દ્વારા 26મી ફેબ્રુઆરીના શનિવારે શિબિર યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.24
દાનહના સુરંગી ગામે મહેસુલ વિભાગ ખાનવેલ દ્વારા સરકારી હાઈસ્‍કૂલ ખાતે શિબિરનું આયોજન તા.26 ફેબ્રુઆરીના રોજ આરડીસી અને મામલતદારની ઉપસ્‍થિતિમાં કરવામા આવશે. જેમા મહેસુલ વિભાગની સેવાઓ જેવી કે ડોમિસાઇલ, જાતિના અને આવકના દાખલાની અરજીઓ, વરસાઇની પ્રક્રિયા, નકશા અને અન્‍ય મહેસુલ વિભાગને લગતી અરજીઓ સ્‍વીકારવામા આવશે.
આ શિબિર સુરંગી પંચાયતના સુરંગી, આપટી ચીખલી ગામની જાહેર જનતાને આ શિબિરમાં મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી લાભ લેવા માટે અનુરોધ કરવામા આવ્‍યો છે.

Related posts

‘આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ’ના ઉપલક્ષમાં દમણની સાર્વજનિક વિદ્યાલયમાં યોગ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

નવસારીના સુરખાઈ ખાતે રાષ્ટ્રિય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત મંત્રી નરેશભાઈ પટેલ દ્વારા કેશ ક્રેડિટ ચેકનું વિતરણ કરાયું

vartmanpravah

ધરમપુર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી રાજયના નાણાંમંત્રીશ્રી કનુભાઇ દેસાઇની અધ્યધક્ષતામાં કરાઇ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ સેકન્‍ડરી અને હાયર સેકન્‍ડરી સ્‍કૂલ સલવાવનું ગૌરવ

vartmanpravah

સોમવારે પ્રદેશમાં સ્‍વચ્‍છતા સંકલ્‍પ સાથે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સ્‍વચ્‍છતા અભિયાનઃ આદતો કો બદલને કા આંદલન’નો જયઘોષ કરાવશે

vartmanpravah

વંકાસની ડી.એચ.વી. ફિટિંગ કંપનીનું જમીની વિવાદી પ્રકરણમાં લેન્‍ડગ્રેબિંગ એક્‍ટ હેઠળ શરૂ થનારી તપાસ

vartmanpravah

Leave a Comment