March 3, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવદેશસેલવાસ

સમુદ્ર પરિક્રમા કાર્યક્રમનું સમાપન : માછીમારનેતા વિશાલભાઈ ટંડેલે કરેલું દમણનું પ્રતિનિધિત્‍વ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.06
સમુદ્ર પરિક્રમા કાર્યક્રમનું પ્રથમ ચરણ કચ્‍છ માંડવી થી 5તાસારું થઈ ઓખા દ્વારકા થઈ આજે 6 તારીખે પોરબંદર ખાતે પૂર્ણ થઈ હતી. કેબિનેટ મંત્રી મત્‍સ્‍યપાલન, પશુપાલન અને ડેરી વિભાગ ભારત સરકાર શ્રી પરષોત્તમ રૂપાલા તથા ગુજરાત સરકારના મત્‍સ્‍ય વિભાગ મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી, શ્રી વેલજીભાઈ મસાની તથા અન્‍ય ગણમાન્‍ય પ્રતિનિધિ મંડળ સાથે જોડાવાનો અવસર મળ્‍યો હતો.
દાદરા નગર હવેલી અને દમણ-દીવ તરફથી માછીમાર નેતા શ્રી વિશાલભાઈ ટંડેલ, દીવ જિલ્લા ફિશરમેન એસોસિએશનના પ્રમુખ શ્રી લખમભાઈ સોલંકી, વડી શેરી પ્રમુખ શ્રી પ્રેમજી લખમ સોલંકી,
પ્રમુખ વાડી વિસ્‍તાર પ્રમુખ શ્રી શાંતિલાલ દેવા, મંત્રી દીવ જિલ્લા ફિશરમેન એસોસિયેશન શ્રી વીરજી મંગળ, પૂર્વ સરપંચ વણાંકબારા શ્રી વીરજી લક્ષ્મણ, પ્રમુખ મેઘાવારી એસોસિયેશન શ્રી લખમભાઈ વર્જાંગ, શ્રી કાંતિલાલ સોમાં, પૂર્વ પ્રમુખ વાંકાપા બોટ એસોસિએશનના સદસ્‍યોએ પરબંદર ખાતે કેન્‍દ્રીય મંત્રી શ્રીની સુભેચ્‍છા મુલાકાત લીધી હતી.

Related posts

વણાંકબારા શ્રી વડી શેરી કોળી સમાજ નવા હોદ્દેદારોની સર્વાનુમતે નિમણૂંક કરવામાં આવી

vartmanpravah

મોતીવાડા હાઈવે પાસે અજાણ્‍યા વાહન ચાલકે ટક્કર મારતા રોહીણાના મોટર સાયકલ સવારનું કરૂણ મોત

vartmanpravah

વલસાડ રેલવે સ્‍ટેશન પર ‘‘સ્‍વચ્‍છતા હી સેવા” મહા શ્રમ દાન કરાયું

vartmanpravah

કપરાડાના સુખાલા ગામની પરણિતા પૂત્રીને લઈ ગુમ થયા બાદ રાજસ્‍થાન ફરીને 15 દિવસે ઘરે પરત ફરી

vartmanpravah

કપરાડા વિધાનસભા વાપીના ગ્રામ્ય વિસ્તારોમાં ૧૩૮૯ લાખના ખર્ચે બનનાર રોડનું ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

નવસારી એસ.ટી. બસ સ્‍ટેશન ખાતે તિરંગા યાત્રા અભિયાન કાર્યક્રમની ઉજવણી

vartmanpravah

Leave a Comment