October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવદેશસેલવાસ

સમુદ્ર પરિક્રમા કાર્યક્રમનું સમાપન : માછીમારનેતા વિશાલભાઈ ટંડેલે કરેલું દમણનું પ્રતિનિધિત્‍વ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.06
સમુદ્ર પરિક્રમા કાર્યક્રમનું પ્રથમ ચરણ કચ્‍છ માંડવી થી 5તાસારું થઈ ઓખા દ્વારકા થઈ આજે 6 તારીખે પોરબંદર ખાતે પૂર્ણ થઈ હતી. કેબિનેટ મંત્રી મત્‍સ્‍યપાલન, પશુપાલન અને ડેરી વિભાગ ભારત સરકાર શ્રી પરષોત્તમ રૂપાલા તથા ગુજરાત સરકારના મત્‍સ્‍ય વિભાગ મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી, શ્રી વેલજીભાઈ મસાની તથા અન્‍ય ગણમાન્‍ય પ્રતિનિધિ મંડળ સાથે જોડાવાનો અવસર મળ્‍યો હતો.
દાદરા નગર હવેલી અને દમણ-દીવ તરફથી માછીમાર નેતા શ્રી વિશાલભાઈ ટંડેલ, દીવ જિલ્લા ફિશરમેન એસોસિએશનના પ્રમુખ શ્રી લખમભાઈ સોલંકી, વડી શેરી પ્રમુખ શ્રી પ્રેમજી લખમ સોલંકી,
પ્રમુખ વાડી વિસ્‍તાર પ્રમુખ શ્રી શાંતિલાલ દેવા, મંત્રી દીવ જિલ્લા ફિશરમેન એસોસિયેશન શ્રી વીરજી મંગળ, પૂર્વ સરપંચ વણાંકબારા શ્રી વીરજી લક્ષ્મણ, પ્રમુખ મેઘાવારી એસોસિયેશન શ્રી લખમભાઈ વર્જાંગ, શ્રી કાંતિલાલ સોમાં, પૂર્વ પ્રમુખ વાંકાપા બોટ એસોસિએશનના સદસ્‍યોએ પરબંદર ખાતે કેન્‍દ્રીય મંત્રી શ્રીની સુભેચ્‍છા મુલાકાત લીધી હતી.

Related posts

આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં દાનહ અને દમણ-દીવની 40 મહિલાઓને ‘સુષ્‍મા સ્‍વરાજ એવોર્ડ’થી પ્રદેશ મહિલા મોર્ચા દ્વારા સન્‍માનિત કરાઈ

vartmanpravah

પારસીઓના કાશી ગણાતા ઉદવાડામાં પારસી સમુદાય દ્વારા નૂતન વર્ષ પતેતીની ઉજવણી કરી

vartmanpravah

સુરખાઈ ખાતે ધોડિયા સમાજનો પાંચમો જીવનસાથી પસંદગી મેળો યોજાયો

vartmanpravah

સેલવાસમાં સોસાયટીઓમા ગણપતિ મૂર્તિના સ્‍થાપના

vartmanpravah

દેગામમાં ક્‍વોરીની ખાણમાં કામ કરતા શ્રમિકો પર પથ્‍થર પડતા દબાઈ જતા બે સ્‍થાનિક શ્રમજીવીઓના કરૂણ મોત

vartmanpravah

કપરાડા કરચોંડમાં તુલસી નદીના કોઝવે પર પાણી ફરી વળતાં અંતિમ સંસ્‍કાર માટે શબ કેડ સમા પાણીમાંથી લઈ જવા લોકો લાચાર

vartmanpravah

Leave a Comment