April 29, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવદેશસેલવાસ

સમુદ્ર પરિક્રમા કાર્યક્રમનું સમાપન : માછીમારનેતા વિશાલભાઈ ટંડેલે કરેલું દમણનું પ્રતિનિધિત્‍વ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.06
સમુદ્ર પરિક્રમા કાર્યક્રમનું પ્રથમ ચરણ કચ્‍છ માંડવી થી 5તાસારું થઈ ઓખા દ્વારકા થઈ આજે 6 તારીખે પોરબંદર ખાતે પૂર્ણ થઈ હતી. કેબિનેટ મંત્રી મત્‍સ્‍યપાલન, પશુપાલન અને ડેરી વિભાગ ભારત સરકાર શ્રી પરષોત્તમ રૂપાલા તથા ગુજરાત સરકારના મત્‍સ્‍ય વિભાગ મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી, શ્રી વેલજીભાઈ મસાની તથા અન્‍ય ગણમાન્‍ય પ્રતિનિધિ મંડળ સાથે જોડાવાનો અવસર મળ્‍યો હતો.
દાદરા નગર હવેલી અને દમણ-દીવ તરફથી માછીમાર નેતા શ્રી વિશાલભાઈ ટંડેલ, દીવ જિલ્લા ફિશરમેન એસોસિએશનના પ્રમુખ શ્રી લખમભાઈ સોલંકી, વડી શેરી પ્રમુખ શ્રી પ્રેમજી લખમ સોલંકી,
પ્રમુખ વાડી વિસ્‍તાર પ્રમુખ શ્રી શાંતિલાલ દેવા, મંત્રી દીવ જિલ્લા ફિશરમેન એસોસિયેશન શ્રી વીરજી મંગળ, પૂર્વ સરપંચ વણાંકબારા શ્રી વીરજી લક્ષ્મણ, પ્રમુખ મેઘાવારી એસોસિયેશન શ્રી લખમભાઈ વર્જાંગ, શ્રી કાંતિલાલ સોમાં, પૂર્વ પ્રમુખ વાંકાપા બોટ એસોસિએશનના સદસ્‍યોએ પરબંદર ખાતે કેન્‍દ્રીય મંત્રી શ્રીની સુભેચ્‍છા મુલાકાત લીધી હતી.

Related posts

ગૌ સેવા સમિતિ પારડી દ્વારા મહારાષ્‍ટ્રમાં વીરગતિ પામેલ ગૌરક્ષકને શ્રદ્ધાંજલિ તથા વિરાંજલી અપાઈ

vartmanpravah

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં મતદાન જાગૃકતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ભાજપના પ્રદેશ અધ્‍યક્ષ સી.આર.પાટીલ સમક્ષ આગેવાનો દ્વારા વંકાલ ગામે બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટમાં ખેડૂતોને થયેલ નુકસાન અને વિવિધ મુદ્દે રજૂઆત કરાઈ

vartmanpravah

ગણેશસિસોદ્રા આઈ.ટી.આઈ. ખાતે પ્રવેશ મેળવવા ઈચ્‍છુક ઉમેદવારો જોગ

vartmanpravah

ડેંગ્‍યુ નિવારણ અભિયાનમાં જનજાગૃતિ કરી રહેલા દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ: દાનહ સ્‍કાઉટ ગાઈડની મુખ્‍ય ભૂમિકા માટે આપવામાં આવેલ તાલીમ

vartmanpravah

નાની દમણના પરકોટા શેરીમાં આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા યોજાયો કાર્યક્રમ

vartmanpravah

Leave a Comment