June 30, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

આજે દમણવાડા ગ્રા.પં. દ્વારા ‘માતૃ અને વિદ્યા શક્‍તિ’નો થનારો આવિષ્‍કાર

દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા સામાજિક પરિવર્તન શિક્ષણથી જ સંભવ હોવાના કારણે વિદ્યા શક્‍તિનું પણ થનારૂસન્‍માન
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.07
દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા પંચાયત વિસ્‍તારની માતૃ અને વિદ્યાશક્‍તિનો આવતીકાલે આવિષ્‍કાર કરશે. જેમાં એવી મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્‍યો છે. કે જેમણે શૂન્‍યમાંથી સર્જન કર્યુ છે, પહાડ જેવી મુસીબતો હોવા છતાં ટસના મસ નહી થઈ પોતાના પરિવારને શિક્ષણ અને સંસ્‍કાર અપાવવા સફળ રહ્યા છે. જ્‍યારે શિક્ષણ દ્વારા જ સમાજ પરિવર્તન સંભવ હોવાથી ઉચ્‍ચ શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ મેળવનારી મહિલાઓનું પણ દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા સન્‍માન કરવામાં આવશે. જેમાં એમ.બી.બી.એસ., એમ.ડી.એસ., બી.ડી.એસ., એમ.એસ.સી., એલ.એલ.બી. તથા નર્સિંગ જેવા અભ્‍યાસ ક્રમમાં સફળ થનારી મહિલાઓનો સમાવેશ કરાયો છે.
દમણવાડા ગ્રામ પંચાયત વિસ્‍તારમાં નિવૃત્ત મહિલા પ્રિન્‍સીપાલ અને નિવૃત્ત શિક્ષિકાનું પણ સન્‍માન કરાશે.

Related posts

ગ્રાહકના સ્‍વાંગમાં આવેલ બે મહિલાએ કરી દુકાન માલિક સાથે છેતરપિંડી

vartmanpravah

દમણ જિલ્લામાં ભાજપના વિવિધ મંડળો દ્વારા ડો. શ્‍યામા પ્રસાદ મુખરજીને આપવામાં આવેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

વાપી ચણોદમાં ટેમ્‍પો રિવર્સ કરતા અચાનક આગ લાગી: ડ્રાઈવરને કરંટ લાગતા ફેંકાઈ ગયો

vartmanpravah

વાપી, વલસાડ અને સેલવાસમાં બિલ્‍ડીંગ વ્‍યવસાયમાં અગ્રેસર ગણાતા પ્રમુખ ગ્રુપના ડાયરેક્‍ટર દેવશીભાઈ લક્ષ્મણભાઈ ભાટુનું જૂનાગઢ ખાતે આકસ્‍મિક નિધન

vartmanpravah

સેલવાસ ન.પા.ના ચીફ ઓફિસર ડો. સુનભ સિંહે નવનિર્મિત પ્રધાનમંત્રી આવાસ યોજનાનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના આશીર્વાદ અને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના અથાક પ્રયાસથી દમણની મરવડ હોસ્‍પિટલને જિલ્લા હોસ્‍પિટલમાં રૂપાંતરિત કરી 300 બેડની હોસ્‍પિટલના નિર્માણનું કાર્ય શરૂ

vartmanpravah

Leave a Comment