June 13, 2026
Vartman Pravah
સેલવાસ

દાનહ રખોલી દમણગંગા નદીના પુલ પરથી યુવાને ઝંપલાવી આત્‍મહત્‍યા કરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.15
દાદરા નગર હવેલીના રખોલી ગામે દમણગંગા નદીના પુલ પરથી એક યુવાને ઝંપલાવી આત્‍મહત્‍યા કરી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર સંતોષ વરઠા (ઉ.વ.18, રહેવાસી દપાડા) જે સાંજે સાડા છ વાગ્‍યાના સુમારે રખોલી દમણગંગા નદીના બ્રિજ પરથી નદીમા ઝંપલાવી દીધુ હતુ. ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયરની ટીમ પોહચી હતી અને યુવાનનીશોધખોળ હાથ ધરી હતી. બે કલાકની જેહમત બાદ ફાયર વિભાગની ટીમે સંતોષની લાશને શોધી કાઢી હતી.
આ ઘટના બનતા લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા મળેલ જાણકારી અનુસાર આ યુવાન કોઈ યુવતીના પ્રેમમાં હતો. જેના કારણે અગમ્‍ય પગલુ ભર્યું હતુ આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ રખોલી પોલીસ કરી રહી છે.

Related posts

દાનહના નરોલી સોલંકી પરિવાર દ્વારા અંતિમરથનું લોકાર્પણ કરાયું

vartmanpravah

લોકસભાની દમણ અને દીવ બેઠક માટે ભાજપે જારી કર્યો સંકલ્‍પ પત્ર

vartmanpravah

દાનહની સૌથી મોટી સમસ્‍યા ગરીબી અને બેરોજગારીઃ નિરાકરણ માટે શિક્ષણ અમોઘ શસ્ત્ર

vartmanpravah

ફક્‍ત માહ્યાવંશી સમાજમાં જ નહીં, સર્વ સમાજમાં વિષ્‍ણુભાઈ દમણિયાના વિચારો ગુંજતા રહેશે – દમણ જિલ્લા માહ્યાવંશી સમાજના સ્‍થાપક પ્રમુખ વિષ્‍ણુભાઈ એફ. દમણિયાની યોજાયેલી શોકસભા

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય, પોલીસ, શિક્ષણ, એક્‍સાઈઝ, પંચાયત અને નગરપાલિકા વિભાગ દ્વારા પ્રદેશમાં તમ્‍બાકુના નિયંત્રણના પ્રભાવશાળી અમલ માટે થનારા પ્રયાસો

vartmanpravah

આર.બી.આઈ.ના બેંકિંગ લોકપાલ કાર્યાલય અને દાનહ બેંક ઓફ બરોડા દ્વારા ખાનવેલ ખાતે ગ્રાહક જાગૃતતા શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment