Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દાનહના નરોલી સોલંકી પરિવાર દ્વારા અંતિમરથનું લોકાર્પણ કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.09
દાદરા નગર હવેલીના નરોલી ગામે સોલંકી પરિવાર દ્વારા ગ્રામજનો માટે અંતિમયાત્રા મોક્ષરથનું લોકાર્પણ કરવામા આવ્‍યુ છે. સ્‍વ.પુત્ર નિકુંજકુમારના સ્‍મરણાર્થે હરિસિંહ છોટુભાઈ સોલંકી તેમજ પરિવારજનો તરફથી નરોલી ધાપસા વળાંક નજીક આ મોક્ષરથ રહેશે. જે કોઈને પણ આ રથની જરૂરત હોય તો મોબાઈલ નંબર 9825903969 પર સંપર્ક કરી શકશે.

Related posts

જવ્‍હાર નજીક જય સાગર ડેમ પાસે મહારાષ્‍ટ્રની બે એસ.ટી. બસ સામસામે અથડાઈઃ 25થી વધુ મુસાફરો ઈજાગ્રસ્‍ત

vartmanpravah

સરીગામમાં માર્ગ અકસ્‍માતઃ એકનું મોત, એકને ઈજા

vartmanpravah

ખેરગામના કાકડવેરી ખાતે સાકાર વાંચન કુટિરનું પૂર્વ કેબિનેટ મંત્રીના હસ્‍તે કરવામાં આવેલું લોકાર્પણ

vartmanpravah

દીવવાસીઓ માટે ખુશખબરઃ પોર્ટુગલ એજેન્‍સીએ દીવમાં સાત દિવસીય કેમ્‍પનું કરેલું આયોજન

vartmanpravah

ચીખલી તાલુકા કોળી પટેલ સમાજવાડીમાં ગોપાળજી સાંસ્‍કળતિક ભવનનું ધાર્મિક કાર્યક્રમોના સાથે દાતા પરિવારના હસ્‍તે કરાયેલું લોકાર્પણ

vartmanpravah

આજે જીઆઈડીસી સૌરભ સોસાયટીમાં સરદાર પટેલ ચિલ્‍ડ્રન પાર્કનો લોકાર્પણ કાર્યક્રમ યોજાશે

vartmanpravah

Leave a Comment