Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટતંત્રી લેખદમણદીવસેલવાસ

સંઘપ્રદેશના ઔદ્યોગિક સંગઠનોના પદાધિકારીઓએ ઉદ્યોગોને સબસીડી જારી કરવા બદલ પ્રશાસક પ્રફુલભાઈ પટેલને સુપ્રત કરેલો આભાર પત્ર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.11
સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સાથે દાદરા નગર હવેલી અને દમણ-દીવ ઉદ્યોગ સંઘના પદાધિકારીઓએ મુલાકાત લીધી હતી અને ઉદ્યોગોમાટે સબસીડી જારી કરવા માટે આભાર માન્‍યો હતો. આ પ્રસંગે બંને ઉદ્યોગ મંડળોના હોદ્દેદારોએ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને આભારપત્ર સોંપી તેમનો આભાર માન્‍યો હતો.
પ્રશાસકશ્રી સાથેની મુલાકાત દરમિયાન દાનહ ઉદ્યોગ સંઘ તરફથી શ્રી અજીત યાદવ, શ્રી સંજીવ કપૂર, શ્રી ચંદ્રકાંત પારેખ શ્રી અતુલ શાહ, શ્રી રામબિલાસ બિદાદા, ડો રત્‍નાકર શિલ્‍કે અને શ્રી નરેન્‍દ્ર ત્રિવેદી અને દમણ ઉદ્યોગ સંઘ તરફથી ડીઆઈએ પ્રમુખ શ્રી પવન અગ્રવાલ, ડીઆઈએના પૂર્વ પ્રમુખ શ્રી રમેશ કુંદનાની, શ્રી શરદ પુરોહિત, શ્રી રાજકુમાર લોઢા અને શ્રી આર.કે.શુક્‍લા ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ભીડભંજન મહાદેવ દેવાલય સ્‍થિત ભારદ્વાજ કુટિર ખાતે શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ દ્વારા યજ્ઞોપવિત્‌ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાંસદાના ધારાસભ્‍ય અનંત પટેલની કોંગ્રેસ સ્‍ટાર પ્રચારકોમાં પસંદગી કરાઈ

vartmanpravah

દમણ-દીવ રાષ્‍ટ્રીય લોક અદાલતમાં 36 કેસોનું સમાધાન : રૂા.1.49 કરોડનું સેટલમેન્‍ટ

vartmanpravah

દાનહ જિલ્લા પંચાયત પરિસર ખાતે વાણિજ્‍ય સપ્તાહ અંતર્ગત સંમેલનનું આયોજન

vartmanpravah

સુખાલા ગામની પ્રજાની સેવામાં ડાહ્યાભાઈ અને દીપકભાઈએ સ્‍વ.માતા પિતાના સ્‍મરણાર્થે મોક્ષરથનુ કરેલું લોકાર્પણ

vartmanpravah

ઘોઘલાની સમુદાઈ આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે રાષ્‍ટ્રિય આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

Leave a Comment