October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં CET અને જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ

CET પરીક્ષા ૫૧ કેન્દ્રો પર ૧૨૦૯૧ વિદ્યાર્થીઓ અને જ્ઞાન સાધના પરીક્ષા ૧૧૭૭૮ વિદ્યાર્થીઓએ આપી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.31: ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા. ૩૦ માર્ચને શનિવારે CET (Common Entrance Test) અને જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપની પરીક્ષા લેવામાં આવી હતી જેમાં વલસાડ જિલ્લામાં CETના ૫૧ કેન્દ્રોમાં કુલ ૧૬૭૩૩ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જે પૈકી કુલ ૧૨૦૯૧ વિદ્યાર્થીઓએ અને જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષામાં ૫૯ કેન્દ્રોમાં કુલ ૧૫૮૯૮ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જે પૈકી કુલ ૧૧૭૭૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. સમગ્ર પરીક્ષાના તકેદારીના ભાગરૂપે વર્ગ ૧ અને ૨ ના ૬૪ જેટલા અધિકારીઓની ઓર્બ્ઝવર તરીકે કલેકટર કચેરી દ્વારા નિમણૂક કરવામાં આવી હતી. સમગ્ર પરીક્ષાનું સંચાલન જિલ્લા શિક્ષણાધિકારી મણીલાલ ભૂસારાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. બંને પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.

Related posts

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં મતદાન જાગૃકતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

જિલ્લા પ્રશાસન દ્વારા દીવમાં જલંધર બીચ પરના મંદિર અને દરગાહને તોડી પડાયા

vartmanpravah

ઉત્તર ભારતીય લોકોનો શ્રાવણ મહિનો શરૂઃ દલવાડા સ્‍થિત વાસુકીનાથ મહાદેવ મંદિરમાં 45 દિવસીય મહાભિષેકનું આયોજન

vartmanpravah

વાપીમાં જન્‍મેલા 680 ગ્રામના નવજાત બાળકનો ચમત્‍કારી બચાવ થયો

vartmanpravah

વલસાડ જિલ્લા ચૂંટણી ખર્ચ નિરિક્ષકશ્રી ડો. રંજન અગ્રવાલે ચૂંટણી ખર્ચની બાબત સાથે સંકળાયેલી વિવિધ ટીમોના નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી

vartmanpravah

પારડીમાં હર્ષો ઉલ્લાસ અને વાંજતે ગાજતે થયું ગણેશ વિસર્જન: 11 દિવસ સાથે રહેલા ગણેશજીને વિદાય આપતા હર્ષના આંસુ છલકાયા

vartmanpravah

Leave a Comment