July 18, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારી

છીણમ મુખ્ય રસ્તાથી નવવાડા તરફ જતા રસ્તાનું ખાતમુર્હૂત કરતાં સાંસદશ્રી સી.આર.પાટીલ

નવસારી તા.18 આજરોજ જલાલપોર તાલુકાના છીણમ ખાતે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત  અંદાજિત રૂ.૬૦ લાખના ખર્ચે છીણમ મુખ્ય રસ્તાથી નવ વાડા તરફ જતા રસ્તાનું ખાતમુર્હૂત નવસારીના સાંસદશ્રી સી.આર.પાટીલના વરદ્દહસ્તે કરવામાં આવ્યું હતું.

આ રસ્તો ૧૫૦૦ મીટરની લંબાઇનો તૈયાર થશે. જેમાં ૧૧૦૦ મીટરની લંબાઇમાં ૩૭૫ મીટર પહોળો અને ૪૦૦ મીટરની લંબાઇમાં ત્રણ મીટર પહોળો બનશે. સાથે સાથે ૩૦ મીટર લંબાઇમાં પ્રોટેકશન વોલની કામગીરી પણ કરાશે. આ કામ છ મહિનાની મુદતમાં પૂર્ણ કરવામાં આવશે.

આ અવસરે જલાલપોરના ધારાસભ્યશ્રી આર.સી.પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીખુભાઇ આહિર, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ભુરાલાલ શાહ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી રોશનીબહેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

વલસાડ કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા સંકલન -વ- ફરિયાદ સમિતિની બેઠક મળી

vartmanpravah

વલસાડ જિલ્લા કાનૂની સેવા સમિતિ દ્વારા બાળકોના જાતિય સતામણી અંગે કાયદાકીય તાલીમ યોજાયો

vartmanpravah

દાનહના ખાનવેલમાં લોકોના પ્રચંડ ઉત્‍સાહ, ઉમંગ અને હાજરી સાથે 77મા સ્‍વતંત્રતા દિવસની ઉજવણી સંપન્ન

vartmanpravah

શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજના સોમનાથ ભવન ખાતે ચાલી રહેલ શ્રીમદ્‌ ભાગવત કથાના ત્રીજા દિવસે અર્પિત, તર્પિત અનેસમર્પિત આ ત્રણેય ભાવ ભારતીય યજ્ઞ સંસ્‍કૃતિમાં સમાયેલા છેઃ કથાકાર પ્રફુલભાઈ શુક્‍લ

vartmanpravah

વાપી-ઉદવાડા સ્‍ટેશન વચ્‍ચે તા.17-18-19 અને 25 ઓક્‍ટોબરે બ્‍લોક : અમુક ટ્રેન પ્રભાવિત થશે

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોરોનાની રફતાર ધીમી પડી પરંતુ સાવચેતી જરૂરી છે

vartmanpravah

Leave a Comment