April 19, 2024
Vartman Pravah
Breaking Newsસેલવાસ

સેલવાસ-ખાનવેલ સાકરતોડ નદીમાં આવેલા પૂરના કારણે આદિવાસીઓના ઘરોમાં પૂરના પાણી ફરી વળ્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29
દાદરા નગર હવેલીના ઉપરવાસ અને ખાનવેલ વિસ્‍તારમાં પડેલ ભારે વરસાદને કારણે સાકરતોડ નદીમાં આવેલ ભારે પૂરના કારણે ખાનવેલ,તલાવલી અને રૂદાના ગામોમાં આદિવાસીઓના ઘરોમાં પૂરના પાણી ફરી વળતા ભારે નુકસાન થયેલ છે.
અસરગ્રસ્‍ત વિસ્‍તારની ખાનવેલ ભાજપ પ્રમુખ શ્રી સંજયભાઈ રાઉત, શ્રી સંતુભાઈ પવાર, શ્રી સોનજીભાઈ કુરકુટીયા, ભારતીબેન કુરકુટીયા, શ્રી લાડકભાઈ, શ્રી મીશાલભાઈ શ્રી રમેશભાઇ વાંગડ, શ્રી સીતારામભાઈ જાદવ અને શ્રી કિશનભાઈ ગોરાત સહિત અન્‍ય લોકોએ મુલાકાત લઈ લોકોને આશ્વાસન અને જરૂરી તાત્‍કાલિક સહાય કરી વધુ મદદની ખાત્રી આપી છે.

Related posts

આજથી તા.ર9 જાન્‍યુઆરી સુધી વલસાડ-વાપી શહેરમાં રાત્રે 10 કલાકથી સવારે 6 કલાક કરફયુ અમલી:  જિલ્લામાં વધી રહેલ સંક્રમણને ધ્‍યાને લઈ ગૃહ વિભાગે લીધેલો નિર્ણય

vartmanpravah

‘વર્તમાન પ્રવાહનો પડઘો’ : રાનવેરીખુર્દમાંઆંગણવાડી અને શૌચાલય બનાવવા માટે તાત્‍કાલિક ટીડીઓ-ડીપીઈઓ દ્વારા સૂચનાઓ અપાઈ

vartmanpravah

મોરના ઈંડાને ચિતરવા નહીં પડેઃ દમણ-દીવના પૂર્વ સાંસદના પૌત્ર અને દમણ ન.પા.ના પૂર્વ પ્રમુખના પુત્ર દેવ અનિલકુમારે ધોરણ 12 વાણિજ્‍ય પ્રવાહમાં 75 ટકા ગુણાંક સાથે સાર્વજનિક વિદ્યાલયમાં મેળવેલું દ્વિતીય સ્‍થાન

vartmanpravah

કોવિડ રસીકરણનો બીજો ડોઝ અને પ્રિકોશન ડોઝ વચ્ચેનો સમયગાળો 9 માસથી ઘટાડી 6 માસનો કરાયો

vartmanpravah

વલસાડમાં અજીબો ગરીબ કિસ્‍સો બન્‍યો : ભિક્ષુક પાસેથી રોકડા રૂપિયા 1,14,480 મળી આવ્‍યા

vartmanpravah

દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં આજે આન બાન અને શાનથી આંતરરાષ્‍ટ્રીય ટ્રાઈબલ દિવસની થનારી ઉજવણી

vartmanpravah

Leave a Comment