February 5, 2025
Vartman Pravah
Breaking Newsસેલવાસ

સેલવાસ-ખાનવેલ સાકરતોડ નદીમાં આવેલા પૂરના કારણે આદિવાસીઓના ઘરોમાં પૂરના પાણી ફરી વળ્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29
દાદરા નગર હવેલીના ઉપરવાસ અને ખાનવેલ વિસ્‍તારમાં પડેલ ભારે વરસાદને કારણે સાકરતોડ નદીમાં આવેલ ભારે પૂરના કારણે ખાનવેલ,તલાવલી અને રૂદાના ગામોમાં આદિવાસીઓના ઘરોમાં પૂરના પાણી ફરી વળતા ભારે નુકસાન થયેલ છે.
અસરગ્રસ્‍ત વિસ્‍તારની ખાનવેલ ભાજપ પ્રમુખ શ્રી સંજયભાઈ રાઉત, શ્રી સંતુભાઈ પવાર, શ્રી સોનજીભાઈ કુરકુટીયા, ભારતીબેન કુરકુટીયા, શ્રી લાડકભાઈ, શ્રી મીશાલભાઈ શ્રી રમેશભાઇ વાંગડ, શ્રી સીતારામભાઈ જાદવ અને શ્રી કિશનભાઈ ગોરાત સહિત અન્‍ય લોકોએ મુલાકાત લઈ લોકોને આશ્વાસન અને જરૂરી તાત્‍કાલિક સહાય કરી વધુ મદદની ખાત્રી આપી છે.

Related posts

વાપી રજ્જુ શ્રોફ યુનિવર્સિટીમાં બિઝનેસ બાજીગર ફેર યોજાયો : પુસ્‍તકની સાથે પ્રેક્‍ટિકલ અભ્‍યાસનો પ્રયાસ કરાયો

vartmanpravah

વાપી બલીઠા ભંગારના કચરામાં ભિષણ આગ લાગતા અફરા તફરી મચી: આગ લાગી કે લગાડાઈ એ એક તપાસનો વિષય છે

vartmanpravah

વલસાડનો સખી મેળો સખી મંડળના 50 સ્‍ટોલોમાં 7 દિવસમાં રૂા. 7 લાખનું વેચાણ થયું: સપ્તાહ દરમિયાન કુલ 11180 લોકોએ વંદે ગુજરાત પ્રદર્શનને પણ મનભરીને નિહાળ્‍યું

vartmanpravah

35મા ‘માર્ગસુરક્ષા મહિના’ અંતર્ગત દમણમાં વાહનવ્‍યવહાર વિભાગે યોજેલી નેત્ર ચિકિત્‍સા શિબિર

vartmanpravah

દાદરાથી છ જુગારીઓની દાનહ પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

વાપીના પ્રસિધ્‍ધ અંબામાતા મંદિરમાં મહિલા ભજન મંડળની 17 મંડળીઓ વચ્‍ચે ભજન કોમ્‍પિટીશન યોજાઈ

vartmanpravah

Leave a Comment