Vartman Pravah
Breaking Newsસેલવાસ

સેલવાસ-ખાનવેલ સાકરતોડ નદીમાં આવેલા પૂરના કારણે આદિવાસીઓના ઘરોમાં પૂરના પાણી ફરી વળ્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29
દાદરા નગર હવેલીના ઉપરવાસ અને ખાનવેલ વિસ્‍તારમાં પડેલ ભારે વરસાદને કારણે સાકરતોડ નદીમાં આવેલ ભારે પૂરના કારણે ખાનવેલ,તલાવલી અને રૂદાના ગામોમાં આદિવાસીઓના ઘરોમાં પૂરના પાણી ફરી વળતા ભારે નુકસાન થયેલ છે.
અસરગ્રસ્‍ત વિસ્‍તારની ખાનવેલ ભાજપ પ્રમુખ શ્રી સંજયભાઈ રાઉત, શ્રી સંતુભાઈ પવાર, શ્રી સોનજીભાઈ કુરકુટીયા, ભારતીબેન કુરકુટીયા, શ્રી લાડકભાઈ, શ્રી મીશાલભાઈ શ્રી રમેશભાઇ વાંગડ, શ્રી સીતારામભાઈ જાદવ અને શ્રી કિશનભાઈ ગોરાત સહિત અન્‍ય લોકોએ મુલાકાત લઈ લોકોને આશ્વાસન અને જરૂરી તાત્‍કાલિક સહાય કરી વધુ મદદની ખાત્રી આપી છે.

Related posts

વાપી ખાતે રાજ્‍યકક્ષા શાળાકીય અંડર-19 જૂડો ભાઇઓ/બહેનોની સ્‍પર્ધા યોજાશે

vartmanpravah

દીવ પ્રશાસક દ્વારા નાગવા બીચથી ઘોડિધર બીચ પર 5 કિ.મી. લાંબી માનવ સાંકળનું આયોજન

vartmanpravah

ઉમરગામથી ક્રિષ્‍નાભાઈ ગુમ થયા

vartmanpravah

દાનહઃ સરકારી શાળાના શિક્ષકો દ્વારા ખાનગી ટયુશન ચલાવવા બાબતે શિક્ષણ સચિવને કરેલી ફરિયાદ

vartmanpravah

વાપી સલવાવ ઘનશ્‍યામ વિદ્યામંદિરનો વિદ્યાર્થી જિલ્લા સ્‍તરની કરાટે સ્‍પર્ધામાં પ્રથમ આવ્‍યો

vartmanpravah

પારડી ખાતે નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે સામાજિક અધિકારીતા શિબિરમાં 1696 દિવ્‍યાંગોને નિઃશુલ્‍ક સહાય વિતરણ કરાયું

vartmanpravah

Leave a Comment