દાદરા નગર હવેલી અને દમણ-દીવ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ ટીમ દ્વારા ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિતે પ્રોગ્રામ મેનેજર શ્રી જીતેન્દ્ર મહારાજના માર્ગદર્શનમાં પીએચસી સેન્ટર પર ઈએમટી અને પાયલોટના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેની તસવીરી ઝલક.
-તસવીરઃ વિમલસિંહ ઠાકોર