Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસ અયપ્‍પા મંદિર નજીક રિંગરોડ પાસેથી વહેતી ગટરમાંથી ઉભરાઈ રહેલી ગંદકીઃ લોકો ત્રાહીમામ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસના અયપ્‍પા મંદિર નજીક રિંગ રોડ પાસેથી વહેતી ગટરમાંથી ગંદું અને દુર્ગંધયુક્‍ત પાણી બહાર ઉભરાતા ભારે ગંદકીનો માહોલ જોવા મળી રહી છે. આ રસ્‍તા ઉપરથી મોટી સંખ્‍યામાં વાહનચાલકો સહિત રાહદારીઓ પસાર થાય છે, જેઓને ગંદકી અને દુર્ગંધયુક્‍ત વાતાવરણમાંથી પસાર થવું પડે છે. ત્રાહિમામ પોકારી ઉઠેલા સ્‍થાનિકોની માંગ છે કે લોકો રોગચાળાના ભરડામાં નહીં સપડાય તે પહેલાં નગરપાલિકા તંત્ર દ્વારા દુર્ગંધયુક્‍ત પાણીથી ઉભરાતી ગટરની યોગ્‍ય રીતે સાફસફાઈ કરવામાં આવે.

Related posts

વલસાડ હાઈવે ઉપર અજાણ્‍યા વાહનની અડફેટમાં આવી ગયેલ મોપેડ સળગી ખાખ થઈ ગયું

vartmanpravah

ચીખલીના દેગામમાં સુજલામ સુફલામ યોજના હેઠળ ખોદાતા તળાવમાંથી માટીનો બારોબાર નિકાલ થતો હોવાની ગ્રામજનોમાં ઉઠી રહેલી ચર્ચા

vartmanpravah

ચીખલીના કુકેરી ગામે ત્રણ દિવસ પૂર્વે થયેલા અકસ્માતમાં સ્થાનિક યુવાનોએ આસપાસના સીસીટીવીના ફૂટેજથી અકસ્માત કરનાર પીકઅપ ચાલકને શોધી કાઢ્યો

vartmanpravah

વાપી સહિત ગુજરાતભરમાં રખડતા ઢોરોના અંકુશ માટે આધાર કાર્ડ બનાવવાની ઉઠેલી માંગ

vartmanpravah

મામલતદાર કચેરી ભ્રષ્ટાચારીઓનો અડ્ડો બન્‍યો લો બોલો… સરકારી કચેરીમાં કૃષિપંચની મહિલા નકલ કારકુન રૂા.1,000/- ની લાંચ લેતા ઝડપાયા

vartmanpravah

હિંમતનગર સ્થિત સાબર ટ્રાફિક ઍજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ટીઆરબી જવાનોને રેઈનકોટ વિતરણ કરાયા

vartmanpravah

Leave a Comment