March 2, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિરુદ્ધ આપત્તીજનક શબ્‍દનો પ્રયોગ કરવા પર ખાનવેલ જિલ્લા ભાજપા દ્વારા અધિર રંજનનું પૂતળાદહન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29: દાદરા નગર હવેલીના ખાનવેલ આદિવાસી બહુલ વિસ્‍તારમાં ભાજપા કાર્યકર્તાઓ દ્વારા કોંગ્રેસના નેતા અધીર રંજનના પુતળાનું ચાર રસ્‍તા પર દહન કરવા પહેલા બુટના હાર પહેરાવી ભાજપા કાર્યાલયથી સરઘસ કાઢી ચાર રસ્‍તા પર કાર્યકર્તાઓએ પુતળાદહન કરી કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્‍ચાર કરવામાં આવ્‍યા હતા. કાર્યક્રમમાં જિલ્લા ભાજપા પ્રમુખ સંજય રાઉત, સંતુભાઈ પવાર, લાકડભાઈ મિસાલ, ગોપીભાઈ ગુપ્તા, સોનજીભાઈ કુરકુટીયા સહિત કાર્યકર્તાઓએ દ્રૌપદી મુર્મુના અપમાનના વિરોધમાં આક્રોશ વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

જાયન્ટસ ગ્રુપ ઓફ વલસાડ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષિણક કીટ વિતરણ

vartmanpravah

નાની દમણના સમુદ્ર નારાયણ ઘાટ ખાતે માછી સમાજના આગેવાનોએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું કરેલું અભિવાદન

vartmanpravah

વાપી બલીઠા રેલવે પાટા ઉપરથી મળેલી લાશનો ભેદ ઉકેલાયો : મૃતક વોર્ડ નં.7 ભાજપ બુથ પ્રમુખ હતો

vartmanpravah

દાનહ રખોલી દમણગંગા નદીના પુલ પરથી યુવાને ઝંપલાવી આત્‍મહત્‍યા કરી

vartmanpravah

દાનહમાં 05 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા

vartmanpravah

વલસાડ તાલુકાના સરપંચોએ બાંયો ચઢાવીઃ હાઈવેની મરામત ત્‍વરીત પુરી કરો નહીં તો ચક્કાજામ

vartmanpravah

Leave a Comment