April 26, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિરુદ્ધ આપત્તીજનક શબ્‍દનો પ્રયોગ કરવા પર ખાનવેલ જિલ્લા ભાજપા દ્વારા અધિર રંજનનું પૂતળાદહન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29: દાદરા નગર હવેલીના ખાનવેલ આદિવાસી બહુલ વિસ્‍તારમાં ભાજપા કાર્યકર્તાઓ દ્વારા કોંગ્રેસના નેતા અધીર રંજનના પુતળાનું ચાર રસ્‍તા પર દહન કરવા પહેલા બુટના હાર પહેરાવી ભાજપા કાર્યાલયથી સરઘસ કાઢી ચાર રસ્‍તા પર કાર્યકર્તાઓએ પુતળાદહન કરી કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્‍ચાર કરવામાં આવ્‍યા હતા. કાર્યક્રમમાં જિલ્લા ભાજપા પ્રમુખ સંજય રાઉત, સંતુભાઈ પવાર, લાકડભાઈ મિસાલ, ગોપીભાઈ ગુપ્તા, સોનજીભાઈ કુરકુટીયા સહિત કાર્યકર્તાઓએ દ્રૌપદી મુર્મુના અપમાનના વિરોધમાં આક્રોશ વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

ચીખલી તાલુકામાં ત્રણ શિક્ષક સહિત ચાર જેટલા કોરોના પોઝિટિવ: આરોગ્‍ય વિભાગે તકેદારીના પગલાં લેવાની તજવીજ હાથ ધરી

vartmanpravah

રસ્‍તે ચાલીને જતા લોકો પાસેથી મોબાઈલ ઝૂંટવતા આરોપીઓની દમણ પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

કચીગામ ખાતે માન દેશી ફાઉન્‍ડેશનની આવકારદાયક પહેલઃ 19 મહિલાઓને સિવણ ક્‍લાસ અને 9 મહિલાઓને બ્‍યુટીપાર્લરના આપવામાં આવેલા સર્ટીફિકેટ

vartmanpravah

ઉમરગામ નવી જીઆઈડીસીમાંથી ગુટખાનો જથ્‍થો ઝડપાયો : ગુટખા સહિત 3 વાહનો મળી રૂપિયા એક કરોડનો મુદ્દામાલ જપ્ત : ચાર આરોપીની કરેલી ધરપકડ

vartmanpravah

સરીગામ નોટીફાઇડ બોર્ડ ઓફ મેનેજમેન્‍ટની ઈન્‍ડસ્‍ટ્રીઝ એન્‍ડ માઈન્‍સ ડિપાર્ટમેન્‍ટ ગાંધીનગર દ્વારા કરવામાં આવેલી રચના

vartmanpravah

ભીમપોર પટેલ ફળિયા સ્‍થિત જલારામ મંદિરમાં 36મી શ્રી જલારામ જયંતિની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment