October 15, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

નવસારી જિલ્લામાં ૭૫ વર્ષના અમૃત મહોત્સવ અંતર્ગત ૭૫ મીટરના રાષ્ટ્ર ધ્વજ સાથે ભવ્ય યાત્રા નીકળી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.10: “આઝાદી કા અમૃત મહોત્સવ” ની ભવ્યાતિભવ્ય ઉજવણીના ભાગરૂપે માન.આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ૭૫ મીટરની રાષ્ટ્ર ધ્વજ યાત્રા નીકળી. નવસારી જિલ્લાની શાળાઓ, કોલેજના NCC NSS ના વિદ્યાર્થીઓ અને સામાજિક સંસ્થાઓ મળી ૫૦૦૦ થી વધુ નગરજનોએ વી.એસ.પટેલ કોલેજ બીલીમોરાથી વિશાળકાય તિરંગા યાત્રા કાઢી હતી. હર ઘર તિરંગા યાત્રા શહેરમાં પ્રવેશતા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રામાં તમામ ઉર્જાવાન વિદ્યાર્થીઓ તેમજ નગરજનનો અપાર ઉત્સાહ અને ઉમંગ થકી સમગ્ર તિરંગા યાત્રા આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

Related posts

વીર બાળ દિવસ ઉપલક્ષમાં દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ પ્રભારી પૂર્ણેશભાઈ મોદીએ વાપી ગુરુદ્વારામાં માથુ ટેકવી શહાદતને યાદ કરી

vartmanpravah

વાપી બલીઠા ડેપોમાં કાદવમાં બે બસો ફસાઈ: ઉચ્‍ચ અધિકારીઓને મુસાફરો-સ્‍ટાફની હાલાકી દેખાતી નથી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દિલ્‍હી ખાતે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘ, આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રી મનસુખ માંડવિયા તથા રેલવે મંત્રી અશ્વિની વૈષ્‍ણવ સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

અયોધ્‍યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્‍ઠાને લઈ વાપી સહિત વલસાડ જિલ્લામાં દિવાળીનો માહોલ

vartmanpravah

વલ્લભ આશ્રમ એમ.જી.એમ. અમીન એન્‍ડ વી.એન. સવાણી સ્‍કૂલ કિલ્લા પારડી ઓલ ઈન્‍ડિયા લેવલ આઈપીએસસી યુ-14 બોયસ ક્રિકેટ ટુર્નામેન્‍ટ

vartmanpravah

ગુજરાત બોર્ડનું ધોરણ 12 સામાન્‍ય પ્રવાહનું દાનહનું 78.48 ટકા આવેલું પરિણામ

vartmanpravah

Leave a Comment