March 29, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

નવસારી જિલ્લામાં ૭૫ વર્ષના અમૃત મહોત્સવ અંતર્ગત ૭૫ મીટરના રાષ્ટ્ર ધ્વજ સાથે ભવ્ય યાત્રા નીકળી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.10: “આઝાદી કા અમૃત મહોત્સવ” ની ભવ્યાતિભવ્ય ઉજવણીના ભાગરૂપે માન.આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ૭૫ મીટરની રાષ્ટ્ર ધ્વજ યાત્રા નીકળી. નવસારી જિલ્લાની શાળાઓ, કોલેજના NCC NSS ના વિદ્યાર્થીઓ અને સામાજિક સંસ્થાઓ મળી ૫૦૦૦ થી વધુ નગરજનોએ વી.એસ.પટેલ કોલેજ બીલીમોરાથી વિશાળકાય તિરંગા યાત્રા કાઢી હતી. હર ઘર તિરંગા યાત્રા શહેરમાં પ્રવેશતા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રામાં તમામ ઉર્જાવાન વિદ્યાર્થીઓ તેમજ નગરજનનો અપાર ઉત્સાહ અને ઉમંગ થકી સમગ્ર તિરંગા યાત્રા આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

Related posts

આસામ બીજેપી ઓબીસી મોરચાના પ્રભારી વિશાલભાઈ ટંડેલે પ્રથમ વર્ચ્‍યુઅલ બેઠકમાં ભાજપના જનાધારને વધારવા આપેલો બોધ

vartmanpravah

વાપીની મહિલા ઉપર અશ્‍લિલ વિડીયો ફોટા મોકલનારો આરોપી રાજકોટથી ઝડપાયો

vartmanpravah

લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામ ખાતે લાયન્‍સ કલબ દ્વારા થયું જ્ઞાનમંથન

vartmanpravah

વલસાડ સરદાર પટેલ સ્‍ટેડિયમમાં 3 જાન્‍યુ.થી 6 જાન્‍યુ. દરમિયાન પંજાબ વિરૂધ્‍ધ ગુજરાત રણજી ટ્રોફી મેચ યોજાશે

vartmanpravah

આંબોલીમાં રોટરી ક્‍લબ ઓફ દાનહ દ્વારા વિનામૂલ્‍યે આંખની તપાસ શિબિર યોજાઈ

vartmanpravah

આ વર્ષે રાજ્યકક્ષાનો યોગ દિવસ સુરતમાં ઉજવવામાં આવશે : 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં લોક સહભાગ વધારવા જનજાગૃતિ રેલી

vartmanpravah

Leave a Comment