Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

વાત્‍સલ્‍ય સંસ્‍થાના મનોદિવ્‍યાંગ બાળકોને સ્‍કુલબેગ અને બૂટનું વિતરણ કરવામાં આવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.19: આજે બપોરે દીવની વાત્‍સલ્‍ય સંસ્‍થામાં ઘોઘલા સ્‍થિત યુવા સંગઠન દ્વારા પ્રત્‍યેક મનોદિવ્‍યાંગ બાળકોને એક સ્‍કૂલ બેગ અને એક જોડી બુટ-મોજાંનું વિતરણ કરવામાં આવ્‍યું. આ પ્રસંગે યુવા સંગઠન ઘોઘલાનાં સભ્‍યો પૈકી ડો.કળણાલ શાહ, મીતેશ કામલિયા, અભિષેક સોલંકી, અમીત વાઘેલા અને અન્‍ય સભ્‍યો ઉપસ્‍થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો. વાત્‍સલ્‍ય સંસ્‍થાના સેક્રેટરી શ્રી ઉસ્‍માનભાઈ વોરા દ્વારા યુવા સંગઠનનો આભાર વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો હતો.

Related posts

વાપી કેબીએસ કોલેજની છ વિદ્યાર્થીની ઓલ ઈન્‍ડિયા ફૂટબોલ યુનિ. ચેમ્‍પિયનશિપમાં પસંદગી

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ સંઘપ્રદેશમાં રૂા.4850 કરોડથી વધારેના મૂલ્‍યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્‍યાસ અને લોકાર્પણ કર્યું

vartmanpravah

દમણમાં મશરૂમની ખેતીથી બહેનોને આત્‍મનિર્ભર બનાવવાના આયોજનને મળેલો વધુ વેગ

vartmanpravah

વાપી ગુંજનમાં ગેરકાયદે દબાણો દૂર કરવા માટે નોટિફાઈડ ઓથોરિટીએ ડિમોલિશન કાર્યવાહી કરી

vartmanpravah

પારસી ધર્મસ્‍થાનોના વિકાસ માટે અલ્‍પસંખ્‍યક વિકાસ મંત્રાલયના સચિવ મુખમિત ભાટિયાએ સંજાણ અને ઉદવાડાની લીધેલી મુલાકાત

vartmanpravah

નવસારીના સુરખાઈ ખાતે રાષ્ટ્રિય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત મંત્રી નરેશભાઈ પટેલ દ્વારા કેશ ક્રેડિટ ચેકનું વિતરણ કરાયું

vartmanpravah

Leave a Comment