April 27, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

વાત્‍સલ્‍ય સંસ્‍થાના મનોદિવ્‍યાંગ બાળકોને સ્‍કુલબેગ અને બૂટનું વિતરણ કરવામાં આવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.19: આજે બપોરે દીવની વાત્‍સલ્‍ય સંસ્‍થામાં ઘોઘલા સ્‍થિત યુવા સંગઠન દ્વારા પ્રત્‍યેક મનોદિવ્‍યાંગ બાળકોને એક સ્‍કૂલ બેગ અને એક જોડી બુટ-મોજાંનું વિતરણ કરવામાં આવ્‍યું. આ પ્રસંગે યુવા સંગઠન ઘોઘલાનાં સભ્‍યો પૈકી ડો.કળણાલ શાહ, મીતેશ કામલિયા, અભિષેક સોલંકી, અમીત વાઘેલા અને અન્‍ય સભ્‍યો ઉપસ્‍થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો. વાત્‍સલ્‍ય સંસ્‍થાના સેક્રેટરી શ્રી ઉસ્‍માનભાઈ વોરા દ્વારા યુવા સંગઠનનો આભાર વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો હતો.

Related posts

સબકી યોજના સબકા વિકાસ યોજના અંતર્ગત દમણવાડા ગ્રામ પંચાયતની ગ્રામ સભામાં હકારાત્‍મક્‍તાનો જયઘોષ

vartmanpravah

સેલવાસમાં શ્રી રંગ અવધૂત પરિવાર દ્વારા શ્રી સ્‍વામી સમર્થ મહારાજની જન્‍મજયંતિ ઉજવાઈ

vartmanpravah

પારડીમાં પતંગ રસિકો તથા વેપારીઓના રંગમાં ભંગ પાડતી પોલીસ

vartmanpravah

દમણ કચીગામના જર્જરિત ગાર્ડનમાં અઢી વર્ષિય બાળકીની શંકાસ્‍પદ હાલતમાં લાશ મળી આવી

vartmanpravah

ચીખલીમાં આઈસીડીએસ શાખા દ્વારા સશક્‍ત અને કુપોષિત કિશોરી અભિયાન અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં કિશોરીઓને પોષણ, શિક્ષણ, સ્‍વરોજગારી અંગે માર્ગદર્શન અપાયું

vartmanpravah

પ્રધાનમંત્રીએ છત્તીસગઢનાં રાયપુરમાં આશરે રૂ. 7500 કરોડનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું

vartmanpravah

Leave a Comment