April 18, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

વાત્‍સલ્‍ય સંસ્‍થાના મનોદિવ્‍યાંગ બાળકોને સ્‍કુલબેગ અને બૂટનું વિતરણ કરવામાં આવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.19: આજે બપોરે દીવની વાત્‍સલ્‍ય સંસ્‍થામાં ઘોઘલા સ્‍થિત યુવા સંગઠન દ્વારા પ્રત્‍યેક મનોદિવ્‍યાંગ બાળકોને એક સ્‍કૂલ બેગ અને એક જોડી બુટ-મોજાંનું વિતરણ કરવામાં આવ્‍યું. આ પ્રસંગે યુવા સંગઠન ઘોઘલાનાં સભ્‍યો પૈકી ડો.કળણાલ શાહ, મીતેશ કામલિયા, અભિષેક સોલંકી, અમીત વાઘેલા અને અન્‍ય સભ્‍યો ઉપસ્‍થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો. વાત્‍સલ્‍ય સંસ્‍થાના સેક્રેટરી શ્રી ઉસ્‍માનભાઈ વોરા દ્વારા યુવા સંગઠનનો આભાર વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો હતો.

Related posts

સ્‍વ. ગૌતમસિંહ નટવરસિંહ ગોહિલ તેમજ સમસ્‍ત પિતૃઓના શ્રેયાર્થે આજથી નરોલીના ગૌરી શંકર બંગલો, ગોહિલ ફળિયા ખાતે શિવકથાનું આયોજન

vartmanpravah

દાનહઃ લુહારી ગાર્ડનમાં આજથી મોન્‍સૂન મેડલી ફેસ્‍ટનું આયોજન

vartmanpravah

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝએસોસિએશન કાયદાની દ્રષ્ટિએ માન્‍ય કે અમાન્‍ય ચાલુ થનારી તપાસ

vartmanpravah

દેશની બહુમતી વસ્‍તીને લોકકળાના સામર્થ્‍ય સાથે જોડી જાગૃત બનાવી શકાય છે : સલોની રાય-હાયર એજ્‍યુકેશન સચિવ

vartmanpravah

આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ અંતર્ગત એમ. કોમ અંગ્રજી માધ્યમનું યુનિવર્સિટી પરીક્ષાનું પરિણામ

vartmanpravah

સરીગામ જીઆઈડીસીના કામદારોની સુરક્ષાના અભાવે માથે ભમતું મોતઃ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્‍વાસ્‍થ્‍ય વિભાગની બલિહારી

vartmanpravah

Leave a Comment