December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી વોર્ડ નં.11 ડુંગરાના ચમોલાઈ હળપતિ વિસ્‍તારના રસ્‍તાનું નિરાકરણ કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: આજરોજ તા.13 એપ્રિલે વાપી ન.પા. વોર્ડ નં.11(ડુંગરા) માં છેવાડે આવેલ ચમોલાઈ હળપતિ વિસ્‍તારમાં રસ્‍તા માટેનાં પ્રશ્નનું સુખદ નિરાકરણ પૂર્વમંત્રી અને સ્‍થાનિક ધારાસભ્‍ય શ્રી. રમણભાઈ પાટકરનાં સાનિધ્‍યમાં મામલતદાર કલ્‍પનાબેનની ઉપસ્‍થિતિમાં વોર્ડ નં.11 નાં સભ્‍ય અને વાપી ન.પા.નાં શાસકપક્ષનાં નેતા નિલેશભાઈ રાઠોડનાં સઘન પ્રયાસ થકી આવેલ, પૂર્વ ન.પા. સભ્‍ય નરેશભાઈ ઉર્ફે કારાભાઈ, વલસાડ જિલ્લા આર્થિક સેલનાં સંયોજક મહેશભાઈ ભટ્ટ, પૂર્વ ઉમરગામ તાલુકા ભાજપનાં મહામંત્રી રામદાસભાઈ વરઠા વિગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

નવસારી જિલ્લા કોંગ્રેસના પ્રમુખપદે શૈલેષભાઈ પટેલની નિયુક્‍તિઃ કાર્યકરોમાં ખુશીની લહેર 

vartmanpravah

નવરાત્રી મહોત્‍સવ સંદર્ભે દાનહ પોલીસ પ્રશાસનનું જાહેરનામું: નવરાત્રી પર્વમાં ફક્‍ત માઁ અંબાની જ આરાધના જ કરવામાં આવે, અશ્‍લીલ ગીતોનો ઉપયોગ નહીં કરવા સૂચન

vartmanpravah

કપરાડાના સિલ્‍ધની સરકારી શાળામાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન પ્રદર્શન યોજાયું

vartmanpravah

વાપી હાઈવે ઉપર તસ્‍કરોએ કાર વોર્કશોપને નિશાન બનાવ્‍યું

vartmanpravah

વાપીની આર. કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસમાં 2024-25ની પ્રવેશ પ્રક્રિયા શરૂ

vartmanpravah

અથાલની કંપનીમાં વોચમેન તરીકે ફરજ બજાવતા યુવાનનું મોત

vartmanpravah

Leave a Comment