January 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી વોર્ડ નં.11 ડુંગરાના ચમોલાઈ હળપતિ વિસ્‍તારના રસ્‍તાનું નિરાકરણ કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: આજરોજ તા.13 એપ્રિલે વાપી ન.પા. વોર્ડ નં.11(ડુંગરા) માં છેવાડે આવેલ ચમોલાઈ હળપતિ વિસ્‍તારમાં રસ્‍તા માટેનાં પ્રશ્નનું સુખદ નિરાકરણ પૂર્વમંત્રી અને સ્‍થાનિક ધારાસભ્‍ય શ્રી. રમણભાઈ પાટકરનાં સાનિધ્‍યમાં મામલતદાર કલ્‍પનાબેનની ઉપસ્‍થિતિમાં વોર્ડ નં.11 નાં સભ્‍ય અને વાપી ન.પા.નાં શાસકપક્ષનાં નેતા નિલેશભાઈ રાઠોડનાં સઘન પ્રયાસ થકી આવેલ, પૂર્વ ન.પા. સભ્‍ય નરેશભાઈ ઉર્ફે કારાભાઈ, વલસાડ જિલ્લા આર્થિક સેલનાં સંયોજક મહેશભાઈ ભટ્ટ, પૂર્વ ઉમરગામ તાલુકા ભાજપનાં મહામંત્રી રામદાસભાઈ વરઠા વિગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સ્‍વચ્‍છતા હી સેવા અભિયાન અંતર્ગત સરીગામ જીપીસીબી, એસઆઈએ, નોટિફાઇડ અને સીઈટીપીએ સંયુક્‍ત કાર્યક્રમ યોજી સ્‍વચ્‍છતા લક્ષી કરેલી કામગીરી

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના આશીર્વાદ અને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના અથાક પ્રયાસથી દમણની મરવડ હોસ્‍પિટલને જિલ્લા હોસ્‍પિટલમાં રૂપાંતરિત કરી 300 બેડની હોસ્‍પિટલના નિર્માણનું કાર્ય શરૂ

vartmanpravah

ચીખલીમાં ટ્રક ચાલકે માનવતા મહેકાવી રસ્‍તામાંથી મળેલ પર્સ વિઝીટિંગ કાર્ડના આધારે સંપર્ક કરી માલિકને પરત કર્યું

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના ચાર દિવસીય દાનહ પ્રવાસનો મનન-મંથન અને ચિંતન સાથે આરંભ

vartmanpravah

નાણાં, ઊર્જા પેટ્રોકેમિકલ કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે વાપી ન.પા.ના ડુંગરા ખાતે પીવાના પાણીની પાઈપલાઈન નાંખવાનું કરાયેલું ખાતમુહૂર્ત

vartmanpravah

દાનહના મહારાષ્ટ્ર જન સેવા સંગઠન દ્વારા મહાત્‍મા જ્‍યોતિબા ફૂલેની જન્‍મ જયંતીની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment