February 5, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીમાં બાબા સાહેબ ડો.ભીમરાવ આંબેડકરજીની જન્‍મજયંતિ ઉજવણીની કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.13: આજરોજ ભારત રત્‍ન બાબા સાહેબ ડો.ભીમરાવ આંબેડકરજીની જન્‍મ જયંતી હોય ગુજરાત સરકારના બે કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ (નાણાં, ઊર્જા, અને પેટ્રોકેમિકલ્‍સ. ગુજરાત સરકાર), રાઘવજીભાઈ પટેલ (કળષિ, પશુપાલન,ગૌસંવર્ધન, મત્‍સયૌધોગ.) ઉપસ્‍થિત રહી પારડી શહેર ભાજપ પ્રમુખ રાજેશ પટેલ તથા ભાજપ શહેર તાલુકાના ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓ સાથે મળી પારડી પોલીસ સ્‍ટેશનની સામે આવેલ બાગમાં ભારત રત્‍ન બાબા સાહેબ ડો.ભીમરાવ આંબેડકરજીની મૂર્તિની પૂજા કરી તેમની જન્‍મજયંતિ ઉજવણીની કરાશે.

Related posts

દમણવાડા સ્‍કૂલમાં આનંદ-ઉત્‍સાહ સાથે કરાયેલી સ્‍વતંત્રતા દિવસની ઉજવણી

vartmanpravah

ડેપ્‍યુટી કલેક્‍ટર સાથે યોજાયેલ વિવિધ સમાજ અને ધર્મગુરૂઓ સાથેની બેઠકમાં દમણના દરિયા કે નદીમાં પૂજા સામગ્રી કે પ્‍લાસ્‍ટિકનું વિસર્જન નહીં કરવા તાકીદ

vartmanpravah

સાંસદ કલાબેન ડેલકરે ધરમપુર તાલુકાના સૂચિત રિવરલિંક પ્રોજેક્‍ટનો મુદ્દો દેશની લોકસભામાં ઉઠાવ્‍યો

vartmanpravah

ઉમરગામના વલવાડાથી 32 વર્ષીય પતિ પત્‍ની અને બે સંતાનો સાથે ગુમ

vartmanpravah

ધરમપુર ખાતે સાંસદ ડો.કે.સી.પટેલની અધ્‍યક્ષતામાં ભાજપના સુશાસન સપ્‍તાહ ઉજવણીનો કાર્યક્રમ યોજાયો: આદિજાતિના ૫૩૯ લાભાર્થીઓને રૂ.૩.૩૪ કરોડની યોજનકીય સહાયનું વિતરણ કરાયું

vartmanpravah

વલસાડ-ડાંગ નવનિર્વાચીત સાંસદ ધવલ પટેલનું ઉમરગામ તાલુકામાં કરવામાં આવેલું ભવ્‍ય સન્‍માન

vartmanpravah

Leave a Comment