Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીમાં બાબા સાહેબ ડો.ભીમરાવ આંબેડકરજીની જન્‍મજયંતિ ઉજવણીની કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.13: આજરોજ ભારત રત્‍ન બાબા સાહેબ ડો.ભીમરાવ આંબેડકરજીની જન્‍મ જયંતી હોય ગુજરાત સરકારના બે કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ (નાણાં, ઊર્જા, અને પેટ્રોકેમિકલ્‍સ. ગુજરાત સરકાર), રાઘવજીભાઈ પટેલ (કળષિ, પશુપાલન,ગૌસંવર્ધન, મત્‍સયૌધોગ.) ઉપસ્‍થિત રહી પારડી શહેર ભાજપ પ્રમુખ રાજેશ પટેલ તથા ભાજપ શહેર તાલુકાના ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓ સાથે મળી પારડી પોલીસ સ્‍ટેશનની સામે આવેલ બાગમાં ભારત રત્‍ન બાબા સાહેબ ડો.ભીમરાવ આંબેડકરજીની મૂર્તિની પૂજા કરી તેમની જન્‍મજયંતિ ઉજવણીની કરાશે.

Related posts

કોંગ્રેસના શાસનમાં તગડા બનેલા નેતાઓએ પક્ષને કરેલા દગાનો ભોગ આજે દાદરા નગર હવેલીની જનતા ભોગવી રહી છેઃ દાનહ કોંગ્રેસ પ્રમુખ મહેશ શર્મા

vartmanpravah

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત 13થી 15 ઓગસ્‍ટ દરમિયાન દમણ જિલ્લો તિરંગાથી શોભી ઉઠશેઃ જિલ્લા તંત્રએ જડબેસલાક બનાવેલું આયોજન

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતે સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકના પ્રતિબંધની સાથે તમાકુ ગુટખા મુક્‍ત પંચાયત બનાવવા પણ વ્‍યક્‍ત કરેલો સંકલ્‍પ

vartmanpravah

મોટી દમણ લાઈટ હાઉસ નજીક દમણના કલેક્‍ટર સૌરભ મિશ્રાએ લહેરાવેલો તિરંગો

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર ટ્રિપલઅકસ્‍માત સર્જાયો : કન્‍ટેનર પલટી મારી જતા ટ્રાફિકમાં ટ્રકએ કારને ટક્કર મારી ઘસડી ગયો

vartmanpravah

યુપી પોલીસ ચીખલીના ખૂંધમાં 20 વર્ષથી છૂપાઈને રહેતા વોન્ટેડ આરોપીને ઉંચકી ગઈ

vartmanpravah

Leave a Comment