January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી વોર્ડ નં.11 ડુંગરાના ચમોલાઈ હળપતિ વિસ્‍તારના રસ્‍તાનું નિરાકરણ કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: આજરોજ તા.13 એપ્રિલે વાપી ન.પા. વોર્ડ નં.11(ડુંગરા) માં છેવાડે આવેલ ચમોલાઈ હળપતિ વિસ્‍તારમાં રસ્‍તા માટેનાં પ્રશ્નનું સુખદ નિરાકરણ પૂર્વમંત્રી અને સ્‍થાનિક ધારાસભ્‍ય શ્રી. રમણભાઈ પાટકરનાં સાનિધ્‍યમાં મામલતદાર કલ્‍પનાબેનની ઉપસ્‍થિતિમાં વોર્ડ નં.11 નાં સભ્‍ય અને વાપી ન.પા.નાં શાસકપક્ષનાં નેતા નિલેશભાઈ રાઠોડનાં સઘન પ્રયાસ થકી આવેલ, પૂર્વ ન.પા. સભ્‍ય નરેશભાઈ ઉર્ફે કારાભાઈ, વલસાડ જિલ્લા આર્થિક સેલનાં સંયોજક મહેશભાઈ ભટ્ટ, પૂર્વ ઉમરગામ તાલુકા ભાજપનાં મહામંત્રી રામદાસભાઈ વરઠા વિગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

આખું દમણ જળમગ્નઃ અનરાધાર વરસાદ સામે વ્‍યવસ્‍થા તંત્ર લાચાર

vartmanpravah

દાનહ પ્રદેશ યુવક કોંગ્રેસના પૂર્વ અધ્‍યક્ષ કૌશિલ શાહની આદિવાસીની જમીનના મુદ્દે કરેલી છેતરપીંડીના ગુનામાં ધરપકડ

vartmanpravah

વાપીની જાણીતી બે કંપની યુ.પી.એલ. અને આરતી ઈન્‍ડસ્‍ટ્રીઝ વચ્‍ચે જોઈન્‍ટ વેન્‍ચર આધારિત કરાર કરાયો

vartmanpravah

બુધવારે મોટી દમણના પટલારાના ભીખી માતાજી અને હરી હરેશ્વર મહાદેવ મંદિરનો પાંચમો પાટોત્‍સવ યોજાશે

vartmanpravah

સેલવાસ નગરપાલિકાના સીઓ તરીકે ચાર્મી પારેખે સંભાળ્‍યો ચાર્જ

vartmanpravah

મજીગામમાં વહેલી સવારે વંકાલના યુવાનને અજાણ્‍યા વાહન ચાલકે ટક્કર મારતા સારવાર દરમિયાન નિપજેલું મોત

vartmanpravah

Leave a Comment