Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી વોર્ડ નં.11 ડુંગરાના ચમોલાઈ હળપતિ વિસ્‍તારના રસ્‍તાનું નિરાકરણ કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: આજરોજ તા.13 એપ્રિલે વાપી ન.પા. વોર્ડ નં.11(ડુંગરા) માં છેવાડે આવેલ ચમોલાઈ હળપતિ વિસ્‍તારમાં રસ્‍તા માટેનાં પ્રશ્નનું સુખદ નિરાકરણ પૂર્વમંત્રી અને સ્‍થાનિક ધારાસભ્‍ય શ્રી. રમણભાઈ પાટકરનાં સાનિધ્‍યમાં મામલતદાર કલ્‍પનાબેનની ઉપસ્‍થિતિમાં વોર્ડ નં.11 નાં સભ્‍ય અને વાપી ન.પા.નાં શાસકપક્ષનાં નેતા નિલેશભાઈ રાઠોડનાં સઘન પ્રયાસ થકી આવેલ, પૂર્વ ન.પા. સભ્‍ય નરેશભાઈ ઉર્ફે કારાભાઈ, વલસાડ જિલ્લા આર્થિક સેલનાં સંયોજક મહેશભાઈ ભટ્ટ, પૂર્વ ઉમરગામ તાલુકા ભાજપનાં મહામંત્રી રામદાસભાઈ વરઠા વિગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

રોટરી ક્‍લબ ઓફ દાનહ દ્વારા રખોલીમાં આંખની તપાસ શિબિર યોજાશે

vartmanpravah

કપરાડા તાલુકાના દિક્ષલ ગામે પેટ્રોલ પમ્‍પ ઉપર મધ્‍ય રાત્રીએ અજાણ્‍યા લૂંટારુઓ ત્રાટકયા : કર્મચારીઓને બંધક બનાવી રૂપિયા 7.34 લાખની લૂંટ

vartmanpravah

દમણવાડા સ્‍કૂલમાં આનંદ-ઉત્‍સાહ સાથે કરાયેલી સ્‍વતંત્રતા દિવસની ઉજવણી

vartmanpravah

વિકાસનો આધાર સ્‍તંભ શિક્ષણ : ઉપ રાષ્‍ટ્રપતિ વૈંકેયા નાયડુ

vartmanpravah

બ્રિટનના લેસ્‍ટરમાં થઈ રહેલા પાકિસ્‍તાન સમર્થિત તોફાનના સંદર્ભમાં દમણ માછી સમાજ અને દામિની વુમન્‍સ ફાઉન્‍ડેશને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને સોંપેલું આવેદનપત્ર

vartmanpravah

દમણમાં 10, દાનહમાં 16, દીવમાં 0પ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા : તંત્ર સતર્ક

vartmanpravah

Leave a Comment