September 1, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘મેરી માટી, મેરા દેશ’, ‘માટી કો નમન, વીરો કો વંદન’ અભિયાન અંતર્ગત સ્વતંત્રતા દિવસે ભામટી પ્રગતિ મંડળે નિવૃત્ત સૈનિક અમૃતભાઈ કાલીદાસનું કરેલું સન્માન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17: ભામટી પ્રગતિ મંડળ દ્વારા 77મા સ્‍વાતંત્ર્ય દિવસની ઉજવણી આનંદ ઉત્‍સાહ અને પરંપરાગત રીતે કરવામાં આવી હતી.
આ વર્ષે ભામટી પ્રગતિ મંડળે ‘મેરી માટી, મેરા દેશ’ અંતર્ગત ‘માટીકો નમન, વીરોકો વંદન’માં ભામટી ગામના નિવૃત્ત ફૌજી શ્રી અમૃતભાઈ કાલીદાસનું તેમના પરિવાર સાથે સન્‍માન કરવામાં આવ્‍યું હતું. શ્રી અમૃતભાઈ કાલીદાસે 1971ના ભારત – પાકિસ્‍તાન યુદ્ધમાં પણ ભાગ લીધો હતો. તેઓ હંમેશા નવયુવાનો માટે પ્રેરણાદાયી રહ્યા હતા. તેમના દીર્ઘાયુ અને નિરોગી જીવનની કામના કરવામાં આવી હતી.
આ પ્રસંગે ભામટી પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ દમણિયા અને સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ પ્રાસંગિક ઉદ્‌બોધન કર્યું હતું. ગામનાબાળકોએ પોતાની વિવિધ કૃતિઓ પણ રજૂ કરી હતી. કાર્યક્રમનું સંચાલન પુષ્‍પા રાઠોડ-ગોસાવીએ કર્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્‍યામાં ગામના સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દીવ ન.પા.માં ભાજપનો માસ્ટર સ્ટ્રોકઃ પાલિકાના પ્રમુખ તરીકે અનુ.જાતિ વ્યક્તિની વરણી કરી પુરૂં પાડેલું સમરસતાનું દૃષ્ટાંત

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસના ઉપલક્ષમાં રખોલી ગ્રામ પંચાયત દ્વારા યોજાયો સ્‍વચ્‍છતા અભિયાન

vartmanpravah

નવસારી જિલ્લામાં બે દિવસથી વાદળછાયા વાતાવરણને પગલે આંબા કલમની ફૂટ (મૌર) પર વર્તાયેલી માઠી અસર

vartmanpravah

લક્ષદ્વીપના બંગારામ ખાતે ઉપ રાષ્‍ટ્રપતિ વૈંકેયા નાયડુએ દરિયાઈ પાણીના રિવર્સ ઓસ્‍મોસિસ પ્‍લાન્‍ટનું કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

શ્રી બાપા સીતારામ સનાતન સેવા ટ્રસ્‍ટ દ્વારા સલવાવમાં બજરંગદાસ બાપાના સાનિધ્‍યમાં નિઃશુલ્‍ક દવાખાનાની શરૂઆત કરવામાં આવશે

vartmanpravah

ચીખલી ગ્રામ પંચાયતે પાઈપલાઈનમાં મોટર નાખી પાણી ચોરી કરનારાઓ સામે કરેલી લાલ આંખ

vartmanpravah

Leave a Comment