Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આવતીકાલે મુખ્‍યમંત્રીનો વાપી પ્રવાસ કાર્યક્રમ અનિવાર્ય કારણોસર મોકુફ

વાપીમાં વન-ડે વન ડિસ્‍ટ્રિક્‍ટ કાર્યક્રમમાં મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્ર પટેલ ઉપસ્‍થિત રહેવાના હતા

(વર્તમાનપ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: ગુજરાત રાજ્‍યના મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્ર પટેલનો તા.04 એપ્રિલના રોજ વાપી ખાતે યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેવાના હતા પરંતુ અનિવાર્ય સંજોગો અનુસાર મુખ્‍યમંત્રીશ્રીનો વાપી કાર્યક્રમ મોકુફ રખાયો છે.
ગુજરાત રાજ્‍ય મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્ર પટેલનો તા.04 એપ્રિલના રોજ વાપી ખાતે વન-ડે વન ડિસ્‍ટ્રિક્‍ટ કાર્યક્રમ યોજવાનો હતો. પરંતુ અનિવાર્ય કારણોસર આ કાર્યક્રમ મુલતવી રખાયો છે. કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, મહામંત્રી, રત્‍નાકર, પ્રદિપસિંહ વાઘેલા જેવા રાજ્‍ય સ્‍તરના નેતાઓ ઉપસ્‍થિત રહેવાના હતા. આ અંગે વલસાડ જિલ્લા ભાજપ મીડિયા વિભાગ અખબારી યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.

Related posts

ભીલાડ-બરોડા મેમુ ટ્રેનમાં ડુંગરી નજીક બે ખુદાબક્ષ મુસાફરોએ ટી.સી. ઉપર હુમલો કરી લૂંટ ચલાવી

vartmanpravah

વલસાડ જિલ્લા ભાજપ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મ દિન ઉપક્રમે ‘‘સેવા પખવાડિયા”ની ઉજવણી કરાશે

vartmanpravah

આદિવાસી સમાજની દીકરી ઉપર થઈ રહેલ અત્‍યાચારના વિરોધમાં ગુજરાત રાજ્‍યના ગૃહ મંત્રીને આવેદનપત્ર પાઠવતો સમસ્‍ત આદિવાસી સમાજ પારડી

vartmanpravah

વાપીની 4 વિદ્યાર્થીની સ્‍કૂલ જવાના બહાને દિલ્‍હી જવા ઘરથી નિકળી ગઈ : વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્‍સો

vartmanpravah

પંચાયતની વિશેષ ગ્રામસભામાં આટિયાવાડ ગ્રા.પં.ને લોક ભાગીદારીથી કુપોષણ મુક્‍ત બનાવવાનો સરપંચ ઉર્વશીબેન પટેલનો નિર્ધાર

vartmanpravah

શ્રી ભાવભાવેશ્વર મહાયજ્ઞ સમિતિ વાપીના ઉપક્રમે તા.07 થી 13 જાન્‍યુઆરીમાં શ્રી શિવ-શક્‍તિ મહાયજ્ઞ યોજાશે

vartmanpravah

Leave a Comment