August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દાનહઃ નરોલી ગામની પરિણીતા ગુમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01: દાદરા નગર હવેલીના નરોલી ગામમાં ભાડાની ચાલમાં રહેતી એક પરિણીતા ગુમ થઈ હોવાની ફરિયાદ સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં નોંધાઈ છે.
પ્રાપ્ત વિગત અનુસાર ફરિયાદી જય પ્રકાશ સિંગ એમની પત્‍ની મુન્ની જયપ્રકાશ સિંગ (ઉ.વ.23) સાથે ચંદ્રસિંહ જાદવની ભાડુતી ચાલ, કાકડ ફળિયા, નરોલી ખાતે રહે છે. મૂળ રહેવાસી વારાણસી (ઉત્તરપ્રદેશ) ગત 26 ઓગસ્‍ટના રોજ સવારે આઠ વાગ્‍યે કોઈને કંઈપણ જણાવ્‍યા વગર રૂમ પરથી ચાલી ગઈ હતી. એમના પતિએ આજુબાજુ તેમજ મિત્રો તથા સગાં-સંબંધીઓના ઘરે તપાસ કરેલ પરંતુ મળી આવેલ નહિ, ત્‍યારબાદ જયપ્રકાશ સિંહે સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં ગુમ થયેલ હોવાની ફરિયાદ આપી છે. આ પરિણીતા અંગે કોઈને કોઈપણ જાણકારી હોય તો સેલવાસ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવા જણાવ્‍યું છે.

Related posts

નાનાપોંઢા બજાર હવે દર રવિવારે ચાલું રહેશે : ગ્રામ પંચાયતે કરેલીજાહેરાત

vartmanpravah

અબ્રામા હાઈવે ઉપર બે બાઈક ભટકાતા પડી ગયેલ યુવાન ઉપર ટ્રેક્‍ટરનું ટાયર ફરી વળતા કરુણ મોત

vartmanpravah

સેલવાસન.પા. વિસ્‍તારમાં પાણીની લાઈનના સ્‍થળાંતરિત કાર્યના કારણે બે દિવસ પાણીનો પ્રવાહ ધીમો રહેશે

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ દ્વારા દાનહમાં ચોમાસા દરમિયાન મચ્‍છરજન્‍ય ડેન્‍ગ્‍યુ સહિતના રોગોનો ફેલાવો અટકાવવા બાંધકામ સાઇટ સુપરવાઇઝરોને આપવામાં આવેલી તાલીમ

vartmanpravah

વાપી કંપનીમાં વાલ્‍વ ચોરીના મામલામાં કર્મચારીને છીરીમાં ગોંધી રાખી માર માર્યાની ફરિયાદ

vartmanpravah

સૃષ્‍ટિના સર્જનહાર ભગવાન જગન્નાથ વાપી-વલસાડની શેરીઓમાં નગરચર્યાએ નિકળ્‍યા

vartmanpravah

Leave a Comment