Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી ચાસા ગામના નિવૃત શિક્ષકનું ટૂંકી માંદગી બાદ નિધન થતા તેમની ત્રણ દિકરીઓએ અગ્નિદાહ આપ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.01: ચીખલી તાલુકાના ચાસા ગામના ઢોડીયાવાડના રહીશ એવા નિવૃત શિક્ષક બાબુભાઈ કિકાભાઈ પટેલનું 82-વર્ષની ઉંમરે ટૂંકી માંદગી બાદ ચીખલીની ખાનગી હોસ્‍પિટલમાં સારવાર દરમ્‍યાન ગતરાત્રે નિધન થયું હતું. તેમના પરિવારમાં હાલે ત્રણ દીકરીઓ જ હોય આજે તેમના નિવાસ સ્‍થાનેથી અંતિમયાત્રા નીકળતા આ ત્રણેય દીકરીઓ મૃદુલાબેન, તેજલબેન અનેલીનાબેને કાંધ આપી હતી. અને અંતિમયાત્રામાં પિતાના નશ્વરદેહને અગ્નિદાહ પણ આ દિકરીઓએ આપી અંતિમ સંસ્‍કાર કર્યા હતા. દિકરીઓએ અંતિમ સંસ્‍કાર કરી દીકરાની ગરજ સારી હતી.

Related posts

દમણ જિલ્લામાંથી કુપોષણની સમસ્‍યા નાબુદ કરવા આપવામાં આવેલું સામાજિક ઓડિટ ઉપર જોર

vartmanpravah

લક્ષદ્વીપ બદલી થતાં દાનહના કલેક્‍ટર ડો. રાકેશ મિન્‍હાસ 18મી જુલાઈથી રિલીવ થશે

vartmanpravah

વાંસદા વિધાનસભા મત વિસ્‍તારમાં મતદાન જાગૃતિ અન્‍વયે બાઈક રેલી યોજાઈ

vartmanpravah

સુખલાવમાં બે બાઈક સામસામે અથડાઈ

vartmanpravah

સેલવાસની શિવપ્રકાશ મેમોરિયલ સ્‍કુલમાં સાંસદ કલાબેન ડેલકર દ્વારા કરાયેલું નારી શક્‍તિઓનું સન્‍માન

vartmanpravah

ઉમરગામ પાલિકામાં કરાર આધારીત ફરજ બજાવી ગયેલા વિવાદીત ઈજનેરની પુનઃ નિયુક્‍તિ માટે કરવામાં આવી રહેલા ધમપછાડા

vartmanpravah

Leave a Comment