Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી ચાસા ગામના નિવૃત શિક્ષકનું ટૂંકી માંદગી બાદ નિધન થતા તેમની ત્રણ દિકરીઓએ અગ્નિદાહ આપ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.01: ચીખલી તાલુકાના ચાસા ગામના ઢોડીયાવાડના રહીશ એવા નિવૃત શિક્ષક બાબુભાઈ કિકાભાઈ પટેલનું 82-વર્ષની ઉંમરે ટૂંકી માંદગી બાદ ચીખલીની ખાનગી હોસ્‍પિટલમાં સારવાર દરમ્‍યાન ગતરાત્રે નિધન થયું હતું. તેમના પરિવારમાં હાલે ત્રણ દીકરીઓ જ હોય આજે તેમના નિવાસ સ્‍થાનેથી અંતિમયાત્રા નીકળતા આ ત્રણેય દીકરીઓ મૃદુલાબેન, તેજલબેન અનેલીનાબેને કાંધ આપી હતી. અને અંતિમયાત્રામાં પિતાના નશ્વરદેહને અગ્નિદાહ પણ આ દિકરીઓએ આપી અંતિમ સંસ્‍કાર કર્યા હતા. દિકરીઓએ અંતિમ સંસ્‍કાર કરી દીકરાની ગરજ સારી હતી.

Related posts

ઉત્તર ભારતીય લોકોનો શ્રાવણ મહિનો શરૂઃ દલવાડા સ્‍થિત વાસુકીનાથ મહાદેવ મંદિરમાં 45 દિવસીય મહાભિષેકનું આયોજન

vartmanpravah

દમણ શહેરના પાંચ યુવાનોએ ભાજપમાં કરેલો પ્રવેશ

vartmanpravah

ડુમલાવ જલારામ ભક્‍તો દ્વારા ડુમલાવથી વિરપુર પ્રથમ પદયાત્રા સફળ આયોજન

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કવરત્તી પહોંચી લક્ષદ્વીપના વિકાસની અધિકારીઓ સાથે શરૂ કરેલી સમીક્ષા

vartmanpravah

‘કરુણા ફાઉન્‍ડેશન’ દ્વારા અષાઢી બીજ તથા ગુરૂપૂર્ણીમાનાં પવિત્ર તહેવાર સંદર્ભે કતલખાના, નોનવેજનાં તમામ વેચાણ બંધ રખાવવા ગુજરાત સરકારને રજૂઆત

vartmanpravah

આજે દમણમાં રોજગાર મેળાનું આયોજનઃ સ્‍ટાફ સિલેક્‍શન બોર્ડ દ્વારા ભરતી પ્રક્રિયામાં સફળ ઉમેદવારોને એનાયત કરાશે એપોઈન્‍ટમેન્‍ટ લેટર

vartmanpravah

Leave a Comment