Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી ચાસા ગામના નિવૃત શિક્ષકનું ટૂંકી માંદગી બાદ નિધન થતા તેમની ત્રણ દિકરીઓએ અગ્નિદાહ આપ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.01: ચીખલી તાલુકાના ચાસા ગામના ઢોડીયાવાડના રહીશ એવા નિવૃત શિક્ષક બાબુભાઈ કિકાભાઈ પટેલનું 82-વર્ષની ઉંમરે ટૂંકી માંદગી બાદ ચીખલીની ખાનગી હોસ્‍પિટલમાં સારવાર દરમ્‍યાન ગતરાત્રે નિધન થયું હતું. તેમના પરિવારમાં હાલે ત્રણ દીકરીઓ જ હોય આજે તેમના નિવાસ સ્‍થાનેથી અંતિમયાત્રા નીકળતા આ ત્રણેય દીકરીઓ મૃદુલાબેન, તેજલબેન અનેલીનાબેને કાંધ આપી હતી. અને અંતિમયાત્રામાં પિતાના નશ્વરદેહને અગ્નિદાહ પણ આ દિકરીઓએ આપી અંતિમ સંસ્‍કાર કર્યા હતા. દિકરીઓએ અંતિમ સંસ્‍કાર કરી દીકરાની ગરજ સારી હતી.

Related posts

વાપી રેલવે સ્‍ટેશન ઉપર જીઆરડી જવાન ફરિસ્‍તો બન્‍યો: ટ્રેક ઉપર પડી ગયેલ વૃધ્‍ધનો જીવ ક્ષણોમાં બચ્‍યો

vartmanpravah

વાપીમાં પોલીસે અનોખી રક્ષાબંધન ઉજવી મહિલા પોલીસે વાહન ચાલકોને રાખડી બાંધી

vartmanpravah

ચીખલીના હરણગામ કાવેરી નદી પરના બ્રિજના પિલ્લરોમાં તિરાડ અને સળિયા દેખાતા મરામત માટે ઉઠેલી માંગ

vartmanpravah

દાદરા ગામમાં ‘ગૌ રથ યાત્રા’નું કળશયાત્રા દ્વારા કરાયેલું સ્‍વાગત

vartmanpravah

ઉમરગામ પાલિકામાં પ્રમુખ સહિતના મહત્‍વના હોદ્દા હાંસલ કરવા લોબીંગ શરૂ

vartmanpravah

અખિલ ભારતીય ટ્રાન્‍સપોર્ટ એસો. આજે બગવાડા ટોલપ્‍લાઝા ઉપર ચક્કાજામ કરશે

vartmanpravah

Leave a Comment