July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ આર.ટી.ઓ. કચેરી એટલે ગંદકીના સામરાજ્‍યનું સરનામું : કચેરીમાં પારાવાર ગંદકી ચોમેર પથરાયેલી છે

અધિકારી-કર્મચારી અને ગ્રાહકોનો લાપરવાહીના કારણે ગંદકી ખડકાઈ છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: વલસાડ આર.ટી.ઓ. કચેરીમાં તિસરી આંખની ક્‍યારેક નજર કરજો ચારે તરફ ગંદકીના ઉકરડા જોવા મળે છે. સરકારી તંત્રની બેદરકારીને કારણે આર.ટી.ઓ. કચેરીમાં પારાવાર ગંદકી પથરાયેલી જોવા મળી રહી છે.
ભારત સરકાર દ્વારા સફાઈ અભિયાન ચલાવાઈ રહ્યું છે. આ અભિયાનના વલસાડ આર.ટી.ઓ. કચેરીમાંલીરેલીરા ઉડેલા જોવા મળે છે. વલસાડની અન્‍ય કચેરીમાં પ્રમાણમાં ઓછી ગંદકી જોવા મળે છે અને હશે તે પણ અપવાદમાં લઈ શકાય એમ છે પરંતુ વલસાડ આર.ટી.ઓ. કચેરી તો ગંદકી સ્‍પર્ધામાં પ્રથમ ક્રમે આવે તેવી સ્‍થિતિ જોવા મળે છે. ગંદકીના ઉકરડા સર્જકો, કર્મચારી-અધિકારી અને જાહેર જનતા છે. પાનની પિચકારીઓ, બિન જરૂરી કાગળના ડૂચા અને વેસ્‍ટ ફર્નિચરના ઢગલા જોવા હોય તો આર.ટી.ઓ. કચેરી માટે સામાન્‍ય બાબત છે એટલે જરૂર કહી શકાય કે આર.ટી.ઓ. કચેરી એટલે ગંદકી સામ્રાજ્‍યનું સરનામું.

Related posts

વાપીમાં ડો.આશા ગાંધીના પેઈન્‍ટીંગનું સોલો એક્‍ઝિબિશન યોજાઈ ગયું

vartmanpravah

હવે સાંસદ ઉમેશભાઈ પટેલ લેસ્‍ટર લંડનમાં પણ દમણ જિલ્લા કોળી પટેલ સમાજનું સંગઠન ઉભું કરશે

vartmanpravah

સેલવાસની નમો મેડિકલ એજ્‍યુકેશન એન્‍ડ રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટને એક ઔર વધુ મળેલું દેહ દાન

vartmanpravah

વલસાડમાં ગણેશ દર્શન કરી ઘરે પરત ફરતા દંપતિની મોપેડને કારે ટક્કર મારી દેતા પત્‍નીનું કરુણ મોત

vartmanpravah

વલસાડમાં ને.હા.56 જમીન સંપાદન વિરોધમાં અસરગ્રસ્‍ત ખેડૂતો અને આગેવાનોએ કલેક્‍ટરને આવેદન આપ્‍યુ

vartmanpravah

સેલવાસ નગરપાલિકા વિસ્‍તારની વિવિધ સમસ્‍યાઓનો તાત્‍કાલિક નિવેડો લાવવા કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે ચીફ ઓફિસરને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

Leave a Comment