Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ આર.ટી.ઓ. કચેરી એટલે ગંદકીના સામરાજ્‍યનું સરનામું : કચેરીમાં પારાવાર ગંદકી ચોમેર પથરાયેલી છે

અધિકારી-કર્મચારી અને ગ્રાહકોનો લાપરવાહીના કારણે ગંદકી ખડકાઈ છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: વલસાડ આર.ટી.ઓ. કચેરીમાં તિસરી આંખની ક્‍યારેક નજર કરજો ચારે તરફ ગંદકીના ઉકરડા જોવા મળે છે. સરકારી તંત્રની બેદરકારીને કારણે આર.ટી.ઓ. કચેરીમાં પારાવાર ગંદકી પથરાયેલી જોવા મળી રહી છે.
ભારત સરકાર દ્વારા સફાઈ અભિયાન ચલાવાઈ રહ્યું છે. આ અભિયાનના વલસાડ આર.ટી.ઓ. કચેરીમાંલીરેલીરા ઉડેલા જોવા મળે છે. વલસાડની અન્‍ય કચેરીમાં પ્રમાણમાં ઓછી ગંદકી જોવા મળે છે અને હશે તે પણ અપવાદમાં લઈ શકાય એમ છે પરંતુ વલસાડ આર.ટી.ઓ. કચેરી તો ગંદકી સ્‍પર્ધામાં પ્રથમ ક્રમે આવે તેવી સ્‍થિતિ જોવા મળે છે. ગંદકીના ઉકરડા સર્જકો, કર્મચારી-અધિકારી અને જાહેર જનતા છે. પાનની પિચકારીઓ, બિન જરૂરી કાગળના ડૂચા અને વેસ્‍ટ ફર્નિચરના ઢગલા જોવા હોય તો આર.ટી.ઓ. કચેરી માટે સામાન્‍ય બાબત છે એટલે જરૂર કહી શકાય કે આર.ટી.ઓ. કચેરી એટલે ગંદકી સામ્રાજ્‍યનું સરનામું.

Related posts

ડુંગરા આસ્‍થા હાઈટ્‍સ બિલ્‍ડીંગ પાસે ગટરમાં પડેલ ગાય માતાનું રેસ્‍કયુ કરાયું

vartmanpravah

વાપી ચલા રોડ ગોલ્‍ડ કોઈન સર્કલ પાસે કાદવમાં 40 જેટલા ટુવ્‍હિલર સ્‍લીપ : કેટલાક હોસ્‍પિટલ ભેગા થયા

vartmanpravah

નવસારીના નાગધરા ગામે ડ્રોન ટેકનોલોજીથી નેનો યુરિયા છંટકાવ કરવામાં આવ્યો

vartmanpravah

કોરોનાના વધતા સંક્રમણને લઈ પ્રશાસનનો મોટો નિર્ણય : આગામી રવિવારથી વલસાડમાં રવિવારી બજાર બંધ

vartmanpravah

સીડીએસ બિપિન રાવતજી અને એમની પત્‍ની મધુલિકા રાવત સહિત 11 અન્‍ય સૈન્‍ય અધિકારીઓનાથયેલા આકસ્‍મિક નિધન: દાનહ અને દમણ-દીવ ભાજપા યુવા મોરચા દ્વારા સેલવાસ ઝંડાચોક ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુલ ગણદેવી નવસારી ખાતે નવનિર્મિત સાંસ્કૃતિક ગૌધામ તેમજ મૂર્તિ પ્રતિષ્‍ઠાનો ભવ્‍ય મહોત્‍સવ યોજાયો

vartmanpravah

Leave a Comment