Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ આર.ટી.ઓ. કચેરી એટલે ગંદકીના સામરાજ્‍યનું સરનામું : કચેરીમાં પારાવાર ગંદકી ચોમેર પથરાયેલી છે

અધિકારી-કર્મચારી અને ગ્રાહકોનો લાપરવાહીના કારણે ગંદકી ખડકાઈ છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: વલસાડ આર.ટી.ઓ. કચેરીમાં તિસરી આંખની ક્‍યારેક નજર કરજો ચારે તરફ ગંદકીના ઉકરડા જોવા મળે છે. સરકારી તંત્રની બેદરકારીને કારણે આર.ટી.ઓ. કચેરીમાં પારાવાર ગંદકી પથરાયેલી જોવા મળી રહી છે.
ભારત સરકાર દ્વારા સફાઈ અભિયાન ચલાવાઈ રહ્યું છે. આ અભિયાનના વલસાડ આર.ટી.ઓ. કચેરીમાંલીરેલીરા ઉડેલા જોવા મળે છે. વલસાડની અન્‍ય કચેરીમાં પ્રમાણમાં ઓછી ગંદકી જોવા મળે છે અને હશે તે પણ અપવાદમાં લઈ શકાય એમ છે પરંતુ વલસાડ આર.ટી.ઓ. કચેરી તો ગંદકી સ્‍પર્ધામાં પ્રથમ ક્રમે આવે તેવી સ્‍થિતિ જોવા મળે છે. ગંદકીના ઉકરડા સર્જકો, કર્મચારી-અધિકારી અને જાહેર જનતા છે. પાનની પિચકારીઓ, બિન જરૂરી કાગળના ડૂચા અને વેસ્‍ટ ફર્નિચરના ઢગલા જોવા હોય તો આર.ટી.ઓ. કચેરી માટે સામાન્‍ય બાબત છે એટલે જરૂર કહી શકાય કે આર.ટી.ઓ. કચેરી એટલે ગંદકી સામ્રાજ્‍યનું સરનામું.

Related posts

હાઈકોર્ટ હૂકમ અન્‍વયે વલસાડ પાલિકાની કાર્યવાહી: વલસાડમાં 20 જેટલી ચિકન-મટન શોપ ઉપર તવાઈ : પાલિકાએ નોટીસ આપ્‍યા બાદ બંધ કરાવી

vartmanpravah

દીવ ખાતે મહામહિમ રાષ્‍ટ્રપતિએ આઈ.એન.એસ. ખુકરીની મુલાકાત લઈ શહિદોને અર્પણ કર્યા શ્રદ્ધાસુમન

vartmanpravah

દીવ સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા, વસંત પંચમીની ધામધૂમથી ઉજવણી કરાઈ

vartmanpravah

વાપીમાં બિહાર વેલ્‍ફેર એસોસિએશન દ્વારા 111મા બિહાર દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના 76માં સ્વાતંત્ર્ય પર્વની ધરમપુરમાં શાનદાર ઉજવણી

vartmanpravah

સેલવાસ ન.પા.એ ‘અગ્નિપથ’ યોજના રથને લીલી ઝંડી બતાવી રવાના કરી

vartmanpravah

Leave a Comment