September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ આર.ટી.ઓ. કચેરી એટલે ગંદકીના સામરાજ્‍યનું સરનામું : કચેરીમાં પારાવાર ગંદકી ચોમેર પથરાયેલી છે

અધિકારી-કર્મચારી અને ગ્રાહકોનો લાપરવાહીના કારણે ગંદકી ખડકાઈ છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: વલસાડ આર.ટી.ઓ. કચેરીમાં તિસરી આંખની ક્‍યારેક નજર કરજો ચારે તરફ ગંદકીના ઉકરડા જોવા મળે છે. સરકારી તંત્રની બેદરકારીને કારણે આર.ટી.ઓ. કચેરીમાં પારાવાર ગંદકી પથરાયેલી જોવા મળી રહી છે.
ભારત સરકાર દ્વારા સફાઈ અભિયાન ચલાવાઈ રહ્યું છે. આ અભિયાનના વલસાડ આર.ટી.ઓ. કચેરીમાંલીરેલીરા ઉડેલા જોવા મળે છે. વલસાડની અન્‍ય કચેરીમાં પ્રમાણમાં ઓછી ગંદકી જોવા મળે છે અને હશે તે પણ અપવાદમાં લઈ શકાય એમ છે પરંતુ વલસાડ આર.ટી.ઓ. કચેરી તો ગંદકી સ્‍પર્ધામાં પ્રથમ ક્રમે આવે તેવી સ્‍થિતિ જોવા મળે છે. ગંદકીના ઉકરડા સર્જકો, કર્મચારી-અધિકારી અને જાહેર જનતા છે. પાનની પિચકારીઓ, બિન જરૂરી કાગળના ડૂચા અને વેસ્‍ટ ફર્નિચરના ઢગલા જોવા હોય તો આર.ટી.ઓ. કચેરી માટે સામાન્‍ય બાબત છે એટલે જરૂર કહી શકાય કે આર.ટી.ઓ. કચેરી એટલે ગંદકી સામ્રાજ્‍યનું સરનામું.

Related posts

પ્રફુલભાઈ પટેલના જન્‍મદિવસ અને પ્રશાસક તરીકે 6 વર્ષ પૂર્ણ થવાના અવસરે દમણ જિલ્લા ભાજપ અધ્‍યક્ષ અસ્‍પી દમણિયાએ મોડર્ન સ્‍કૂલના બાળકોને કરાવેલા તિથિ ભોજન

vartmanpravah

ખાનવેલ ફાયર વિભાગ દ્વારા આઈ.ટી.આઈ.ના વિદ્યાર્થીઓને આપવામાં આવેલી તાલીમ

vartmanpravah

સંઘપ્રદેશના 257 શિક્ષકોને બરખાસ્‍ત કરવાના મુદ્દે દાનહ કોંગ્રેસ પ્રશાસકશ્રીને લખેલો પત્ર

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા અથાલ અને વાસોણા ગામે ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયા

vartmanpravah

દાનહમાં અલુણા વ્રત અને જયાપાર્વતી વ્રતનો પ્રારંભ કરાયો

vartmanpravah

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર વિશ્વ મધમાખી દિવસનો રાષ્ટ્રીય કાર્યક્રમ 20 મેના રોજ ગુજરાતમાં ઉજવાશે

vartmanpravah

Leave a Comment