July 28, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાના એન.ડી.પી.એસ.ના 32 આરોપીઓને કેફી પદાર્થના નુકશાન અંગે માર્ગદર્શન અપાયું

સરકારી કામકાજ પોલીસ ક્‍લીયરન્‍સ કે પરિવારને પડતી મુશ્‍કેલીઓ અંગે આરોપીઓને માહિતગાર કરાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: ઈન્‍ચાર્જ પોલીસ મહા નિર્દેશક સુરત વાબાંગ ઝમીરના માર્ગદર્શન હેઠળ એન.ડી.પી.એસ.ના 32 આરોપીઓને વલસાડ પોલીસ હેડક્‍વાટર્સતાલીમ ભવન ખાતે કેફી પદાર્થથી થતા નુકશાન અને તેથી ઉભી થતી વિવિધ સામાજીક-આર્થિક પારિવારીક સ્‍થિતિઓ અંગે સઘન માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.
એન.ડી.પી.એસ. ગુનામાં સંડોવાયેલ કુલ 32 આરોપીઓનું પોલીસ ઉચ્‍ચ અધિકારીઓ દ્વારા કાઉન્‍સેલિંગ કરવામાં આવ્‍યું હતું. ગુનામાં સામેલ થવાથી ઉભી થતી તમામ ભવિષ્‍યની પરિસ્‍થિતિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. સરકારી કામકાજોમાં ઉપયોગી પોલીસ ક્‍લિયરન્‍સ મળશે નહી, પરિવારની કાળજી લઈ શકાતી નથી. આર્થિક લાચારીની સ્‍થિતિ પરિવારમાં ઉભી થતી હોય છે. નશો કર્યા પછી વધુ બળાત્‍કાર કે અન્‍ય ગુના આચરાઈ જતા હોય છે. યુવાધન બરબાદ થતું હોય છે તેથી પોતે અને પરિવારને માદક પદાર્થોથી દૂર કેમ રાખવા અંગેનું તમામ 32 આરોપીઓને માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.

Related posts

વાપીની કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજનો ટી.વાય.બી.એસ.સી.ના પરિણામમાં ઉત્કૃષ્ટ દેખાવ

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં ‘પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના’નું રજીસ્‍ટ્રેશન શરૂ

vartmanpravah

દલવાડા માહ્યાવંશી ફળિયા ખાતે જલારામ બાપ્‍પાની જન્‍મ જયંતિની ભક્‍તિભાવ પૂર્વક આનંદ ઉત્‍સાહથી થયેલી ઉજવણી

vartmanpravah

મોટી દમણ દીવાદાંડી : શરદમાં વસંતનો આવિષ્‍કાર: ઓટ્‍મન (શરદ) મેળાએ ફકત પર્યટકોનું જ નહીં પરંતુ સ્‍થાનિક લોકોનું પણ મન મોહી લીધું : પ્રશાસક પ્રફુલભાઈ પટેલની શ્નપારખુઙ્ખનજર પડતા જૂના લાઈટ હાઉસની બદલાયેલી શકલ અને સૂરત

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર અકસ્‍માતના બે બનાવ : નંદી મહારાજ કાર સાથે ભટકાયા : પાર્ક કરેલ ટ્રક સાથે એક્‍ટીવા ચાલક ભટકાયો

vartmanpravah

કપરાડાના શ્રમિક યુવકનું ધગડમાળમાં અકસ્‍માત: અંધારામાં લાઈટ વિના રોંગ સાઇડે પાર્ક કરેલ ટ્રકમાં બાઈક ઘૂસી જતાં ચાલકનું મોત

vartmanpravah

Leave a Comment