Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના મોરખલ ગામ ખાતેનો ઇન્‍ડિયન ઓઈલ પેટ્રોલ પમ્‍પ પ્રશાસને સીલ કર્યો

પેટ્રોલ પમ્‍પને કયા કારણોસર સીલ મારવામાં આવી તેનો ફોડ પ્રશાસને પાડયો નથી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02 : દાદરા નગર હવેલીના મોરખલ ગામ ખાતે આવેલ ઇન્‍ડીયન ઓઇલ કંપની દ્વારા સંચાલિત ‘‘મનીષા પેટ્રોલ પમ્‍પ” જિલ્લા પ્રશાસને આજે સીલ કર્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ દાનહ જિલ્લા કલેક્‍ટરના આદેશથી વહીવટી તંત્રના ખાદ્ય અને નાગરિક આપૂર્તિ અને ઉપભોક્‍તા સંરક્ષણ વિભાગે આજે મોરખલ સ્‍થિત ઇન્‍ડિયન ઓઇલ કંપની દ્વારા સંચાલિક ‘‘મનીષા પેટ્રોલ પમ્‍પ” સીલ કરી દીધો હતો. આ પેટ્રોલ પમ્‍પને કયા કારણોસર સીલ કરવામાં આવ્‍યો છે એની પ્રશાસન દ્વારા કોઈપણ પ્રકારની સ્‍પષ્ટ જાણકારી આપવામાં આવી નથી.
કેટલાક સ્‍થાનિક લોકોના મંતવ્‍ય પ્રમાણે આ પેટ્રોલ પમ્‍પ ઉપરથી પેટ્રોલ અને ડીઝલનો જથ્‍થો ગુજરાતમાં લઈ જવાતો હતો. જેની ફરિયાદ દાનહ જિલ્લા પ્રશાસનને મળી હતી અને તેથી કદાચ પેટ્રોલ પમ્‍પને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોય શકે.

Related posts

પારડીના પલસાણામાં વહેલી સવારે સોનાના ઘરેણા અને રોકડની લૂંટ

vartmanpravah

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક (કન્‍યા) વિદ્યાલય વણાંકબારામાં સ્‍વતંત્ર ભારતના પ્રથમ ઉપરાષ્‍ટ્રપતિ તેમજ પ્રજાસત્તાક ભારતનાં દ્વિત્તીય રાષ્‍ટ્રપ્રમુખ ડો. સર્વપલ્લી રાધાકળષ્‍ણનો જન્‍મદિવસ ઉજવવામાં આવ્‍યો

vartmanpravah

દાનહ પોલીસે સેલવાસના એક વ્‍યક્‍તિની માર મારી હત્‍યા કરવાના ગુનામાં ત્રણ આરોપીની કરેલી ધરપકડ

vartmanpravah

કપરાડા તાલુકાના જીરવલ ગામની કોલક નદી પર જીવના જોખમે લોકો નદી પાર કરવા મજબૂર

vartmanpravah

ભારતને સ્‍વતંત્રતા મળે તે માટે પ્રાણની બાજી લગાવી દેનાર ભગતસિંહ, સુખદેવ, રાજગુરૂ, સાવરકર, ચંદ્રશેખર આઝાદ, મદનલાલ ધીંગરા, ઉધમસિંહ જેવા ક્રાંતિવીરોનું રક્‍ત એમની નસોમાં વહેતું હતું

vartmanpravah

વલસાડ સરોધી હાઈવે ઉપર એક્‍સલ તૂટી જતા કેશ અને ગોલ્‍ડ લઈ જતી સિક્‍યોરિટી વેન પલટી મારી ગઈ

vartmanpravah

Leave a Comment