April 29, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના મોરખલ ગામ ખાતેનો ઇન્‍ડિયન ઓઈલ પેટ્રોલ પમ્‍પ પ્રશાસને સીલ કર્યો

પેટ્રોલ પમ્‍પને કયા કારણોસર સીલ મારવામાં આવી તેનો ફોડ પ્રશાસને પાડયો નથી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02 : દાદરા નગર હવેલીના મોરખલ ગામ ખાતે આવેલ ઇન્‍ડીયન ઓઇલ કંપની દ્વારા સંચાલિત ‘‘મનીષા પેટ્રોલ પમ્‍પ” જિલ્લા પ્રશાસને આજે સીલ કર્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ દાનહ જિલ્લા કલેક્‍ટરના આદેશથી વહીવટી તંત્રના ખાદ્ય અને નાગરિક આપૂર્તિ અને ઉપભોક્‍તા સંરક્ષણ વિભાગે આજે મોરખલ સ્‍થિત ઇન્‍ડિયન ઓઇલ કંપની દ્વારા સંચાલિક ‘‘મનીષા પેટ્રોલ પમ્‍પ” સીલ કરી દીધો હતો. આ પેટ્રોલ પમ્‍પને કયા કારણોસર સીલ કરવામાં આવ્‍યો છે એની પ્રશાસન દ્વારા કોઈપણ પ્રકારની સ્‍પષ્ટ જાણકારી આપવામાં આવી નથી.
કેટલાક સ્‍થાનિક લોકોના મંતવ્‍ય પ્રમાણે આ પેટ્રોલ પમ્‍પ ઉપરથી પેટ્રોલ અને ડીઝલનો જથ્‍થો ગુજરાતમાં લઈ જવાતો હતો. જેની ફરિયાદ દાનહ જિલ્લા પ્રશાસનને મળી હતી અને તેથી કદાચ પેટ્રોલ પમ્‍પને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોય શકે.

Related posts

બગવાડા ઓવરબ્રિજની કામગીરી પૂર્ણતાને આરેઃ ટૂંક સમયમાં લોકાર્પણની ચાલતી તૈયારીઓ

vartmanpravah

પારડી નગરપાલિકા સફાઈ અભિયાન

vartmanpravah

સરકારી કચેરી પરિસર અને તેની ૨૦૦ મીટર ત્રિજ્‍યા વિસ્‍તારમાં ધરણાં-ઉપવાસ કરવા પર પ્રતિબંધ

vartmanpravah

સરીગામ જીઆઈડીસીના કામદારોની સુરક્ષાના અભાવે માથે ભમતું મોતઃ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્‍વાસ્‍થ્‍ય વિભાગની બલિહારી

vartmanpravah

ચીખલીતાલુકાના વિવિધ ગામોમાં જલારામ બાપાની જન્‍મ જયંતિની વિવિધ ધાર્મિક કાર્યક્રમોના સથવારે ઉત્‍સાહભેર થયેલી ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના મુખ્‍ય અતિથિ પદે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે લક્ષદ્વીપના કવરત્તી ગાંધી સ્‍કવેર ખાતે રંગારંગ સમારોહ યોજાયો

vartmanpravah

Leave a Comment