April 19, 2026
Vartman Pravah
Breaking NewsOtherદેશસેલવાસ

સેલવાસન.પા. વિસ્‍તારમાં પાણીની લાઈનના સ્‍થળાંતરિત કાર્યના કારણે બે દિવસ પાણીનો પ્રવાહ ધીમો રહેશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29 : સેલવાસ પાલિકા દ્વારા પાણી પુરવઠાની લાઈનને સ્‍થળાંતરિત કરવા માટે આગામી તા. 01 એપ્રિલના સોમવારે સવારે 7:00 વાગ્‍યાથી મંગળવાર તા.02 એપ્રિલ સવારે 7:00 વાગ્‍યા સુધી કામગીરી કરવામાં આવનાર હોવાથી પાણીનો પુરવઠો સીમિત પ્રમાણમાં પુરો પાડવામાં આવશે, જેથી શહેરીજનોને સૂચિત કરવામાં આવે છે કે પાણીનો ઉપયોગ સંભાળીને કરે અને સોમવાર-મંગળવારના માટે પોતાના ઘરમાં પાણી જમા કરી રાખે. સેલવાસના બાવીસા ફળિયા, પાતળીયા ફળિયા, લાયન્‍સ સ્‍કૂલની આજુબાજુનો વિસ્‍તાર, ઇન્‍ડસ્‍ટ્રીયલ કોલોની, 66 કેવી રોડ આમલી, ફાયર સ્‍ટેશનની આજુબાજુના વિસ્‍તારમાં પાણીનો પુરવઠાનો પ્રવાહ ધીમો રહેશે જેની નાગરિકોએ નોંધ લેવા જણાવાયું છે.

Related posts

આગામી સમયે તમને દિલ આકારની કેરી મળે તો નવાઈ ન પામતા : ઉમરગામના પ્રગતિશીલ ખેડૂતે દિલ આકારની કેરી પકવી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દીવ જિલ્લાના વિકાસ કામોની વિવિધ પ્રોજેક્‍ટોના સ્‍થળે રૂબરૂ પહોંચી કરેલું તલસ્‍પર્શી નિરીક્ષણ

vartmanpravah

26મી જાન્‍યુઆરી પ્રજાસત્તાક દિવસની તૈયારીના ભાગરૂપે દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત કચેરીમાં પ્રમુખ દામજીભાઈ કુરાડાએ યોજેલી બેઠક

vartmanpravah

મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે દમણમાં એનિમલ સેવિંગ ગ્રુપ દ્વારા પક્ષીઓ બચાવો અભિયાન યોજાયું

vartmanpravah

તામિલનાડુ ખાતે ‘ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ’ના ઉદ્‌ઘાટન સમારંભમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ તાજેતરમાં દીવ ખાતે યોજાયેલ મલ્‍ટીસ્‍પોર્ટ્‍સ બીચ ગેમ્‍સની કરેલી સરાહના

vartmanpravah

ચીખલી માણેકપોરથી સુરખાઈ સુધી સ્‍ટેટ હાઇવે પર ઠેર-ઠેર તૂટેલી હાલતમાં ડીવાઈડર

vartmanpravah

Leave a Comment