સંઘપ્રદેશના આરોગ્ય વિભાગનો ફરી એકવાર રાષ્ટ્રીય સ્તરે વાગેલો ડંકો ભારત સરકાર દ્વારા આયોજીત ‘આરોગ્ય મંથન-2023’માં દાનહ અને દમણ-દીવને જન આરોગ્ય ક્ષેત્રે કરેલા ઉત્કૃષ્ટ કાર્ય બદલ બે પુરસ્કારોની થયેલી નવાજેશ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) નવી દિલ્હી, તા.26 : દેશની રાજધાની નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ભારત સરકાર દ્વારા આયોજીત ‘આરોગ્ય મંથન-2023’માં જન આરોગ્યના ક્ષેત્રમાં કરવામાં...