April 29, 2024
Vartman Pravah
Breaking NewsOtherદેશસેલવાસ

સેલવાસન.પા. વિસ્‍તારમાં પાણીની લાઈનના સ્‍થળાંતરિત કાર્યના કારણે બે દિવસ પાણીનો પ્રવાહ ધીમો રહેશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29 : સેલવાસ પાલિકા દ્વારા પાણી પુરવઠાની લાઈનને સ્‍થળાંતરિત કરવા માટે આગામી તા. 01 એપ્રિલના સોમવારે સવારે 7:00 વાગ્‍યાથી મંગળવાર તા.02 એપ્રિલ સવારે 7:00 વાગ્‍યા સુધી કામગીરી કરવામાં આવનાર હોવાથી પાણીનો પુરવઠો સીમિત પ્રમાણમાં પુરો પાડવામાં આવશે, જેથી શહેરીજનોને સૂચિત કરવામાં આવે છે કે પાણીનો ઉપયોગ સંભાળીને કરે અને સોમવાર-મંગળવારના માટે પોતાના ઘરમાં પાણી જમા કરી રાખે. સેલવાસના બાવીસા ફળિયા, પાતળીયા ફળિયા, લાયન્‍સ સ્‍કૂલની આજુબાજુનો વિસ્‍તાર, ઇન્‍ડસ્‍ટ્રીયલ કોલોની, 66 કેવી રોડ આમલી, ફાયર સ્‍ટેશનની આજુબાજુના વિસ્‍તારમાં પાણીનો પુરવઠાનો પ્રવાહ ધીમો રહેશે જેની નાગરિકોએ નોંધ લેવા જણાવાયું છે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ગોવા મુલાકાતનું હકારાત્‍મક પરિણામ: દમણ-દીવ સહકારી બેંકના બાકી નિકળતા લેણાં પેટે રૂા.50 કરોડ ગોવા બેંકે પરત કર્યા

vartmanpravah

દાનહના ખાનવેલમાં લોકોના પ્રચંડ ઉત્‍સાહ, ઉમંગ અને હાજરી સાથે 77મા સ્‍વતંત્રતા દિવસની ઉજવણી સંપન્ન

vartmanpravah

ભાજપ પક્ષના ઓબીસી મોર્ચાના આસામ રાજ્‍યના પ્રભારી વિશાલભાઈ ટંડેલે ગુવહાટી ખાતે માં કામાખ્‍યાના કરેલા દર્શન: મહામહિમ રાજયપાલ જગદીશ મુખી સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

લોકસભાની વલસાડ-ડાંગ બેઠક માટે કોંગ્રેસે ધારાસભ્ય અનંતભાઈ પટેલને ઉમેદવાર જાહેર કર્યા

vartmanpravah

બગવાડા ટોલ નાકા પાસે લાયસન્‍સ વિના તલવારનું વેચાણ કરતા ઈસમોને ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

નાણાં, ઊર્જા પેટ્રોકેમિકલ કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે વાપી ન.પા.ના ડુંગરા ખાતે પીવાના પાણીની પાઈપલાઈન નાંખવાનું કરાયેલું ખાતમુહૂર્ત

vartmanpravah

Leave a Comment