Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કોચરવા મહાલેસ્‍વર મંદિરનો 20મો પાટોત્‍સવની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: વાપી જીઆઈડીસી થર્ડ ફેસ સ્‍થિત કોચરવા વડીયાવાડ ગામમાં આવેલ શ્રી મહાલેશ્વર મંદિરનો બુધવારે 20 વર્ષ પૂર્ણ થતા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. હરિઓમ મિત્ર મંડળના પ્રમુખ અને મંદિરના ટ્રસ્‍ટી ધીરૂભાઈ પટેલ દ્વારા ધામધૂમથી પાટોત્‍સવ ઉજવાયો હતો. જેમાં સવારથી પૂજા-અર્ચના અને મહાયજ્ઞ યોજવામાં આવ્‍યો હતો તેમજ મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. જેમાં 5 હજારથી વધુ ભક્‍તોએ લાભ લીધો હતો.

Related posts

વાપી વી.આઈ.એ. દ્વારા હેલ્‍થ એન્‍ડ સેફટી ટ્રેનિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

થર્ટીફસ્‍ટે દમણથી મદિરા પાન કરી ગુજરાતમાં પ્રવેશ્‍યા તો સીધા પોલીસ હવાલાતમાં

vartmanpravah

દમણમાં ઈન્‍ટર સ્‍કૂલ કબડ્ડી સ્‍પર્ધાએ જમાવેલું આકર્ષણઃ અંડર-17 શ્રેણીમાં કુલ 22 સ્‍કૂલ ટીમોએ લીધેલો ભાગ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં 03 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

દાદરા નગર હવેલી મુક્‍તિનું મોટાભાગનું શ્રેય પિંપુટકર, રમણ ગુજર અને નાના કાજરેકરે કરેલા પ્રદેશ નિરીક્ષણને જાય છે

vartmanpravah

શ્રી ભાવભાવેશ્વર મહાયજ્ઞ સમિતિ વાપીના ઉપક્રમે તા.07 થી 13 જાન્‍યુઆરીમાં શ્રી શિવ-શક્‍તિ મહાયજ્ઞ યોજાશે

vartmanpravah

Leave a Comment