Vartman Pravah
સેલવાસ

દાનહમાં 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19: દાનહમાં નવા 04 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. પ્રદેશમા હાલમા 16 સક્રિય કેસ છે. અત્‍યાર સુધીમા 5852 કેસ રીકવર થઇ ચૂકયા છે. અત્‍યાર સુધીમાં ત્રણ વ્‍યક્‍તિના મોત થયા છે.
પ્રદેશમાં આરટીપીસીઆરના 78 નમૂનાઓ લેવામા આવ્‍યા હતા. જેમાથી 04 વ્‍યક્‍તિનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્‍યા હતો અને રેપિડ એન્‍ટિજન 115 નમૂના લેવામા આવેલ જેમાથી એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાવા પામ્‍યો ન હતો તેથી આજરોજ 04 રિપોર્ટ પોઝિટિવ કેસ નોંધાયા છે. આજરોજ 04 દર્દી રીકવર થતા રજા આપવામા આવી છે.

Related posts

કેન્‍દ્ર સરકારની ‘હર ઘર નલ સે જલ’ યોજનામાં સંઘપ્રદેશ થ્રીડીએ 100 ટકા લક્ષ પ્રાપ્ત કરી ગોવાની સાથે સંયુક્‍ત રીતે સર્વપ્રથમ રહેવાનું મેળવેલું બહુમાન

vartmanpravah

દાદાસાહેબ જાંબુળકર 21 વર્ષની વયે નગર હવેલી સંગ્રામમાં કૂદી પડયા હતા

vartmanpravah

સંઘપ્રદેશના મુખ્ય વન સંરક્ષક કે. રવિચંદ્રનની બઢતી સાથે અંદામાન નિકોબાર બદલી

vartmanpravah

દીવમાં અલગ અલગ બે જગ્‍યા પર લાગી આગ

vartmanpravah

નવી દિલ્‍હી ખાતે રાષ્‍ટ્રીય ઈન્‍સ્‍પાયર એવૉર્ડ-માનકમાં સંઘપ્રદેશના બે વિદ્યાર્થીઓની કૃતિની થયેલીપસંદગી

vartmanpravah

દાનહમાં રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર કરનાર શિકારીની વન વિભાગે કરી ધરપકડ

vartmanpravah

Leave a Comment