April 25, 2024
Vartman Pravah
સેલવાસ

દાનહમાં 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19: દાનહમાં નવા 04 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. પ્રદેશમા હાલમા 16 સક્રિય કેસ છે. અત્‍યાર સુધીમા 5852 કેસ રીકવર થઇ ચૂકયા છે. અત્‍યાર સુધીમાં ત્રણ વ્‍યક્‍તિના મોત થયા છે.
પ્રદેશમાં આરટીપીસીઆરના 78 નમૂનાઓ લેવામા આવ્‍યા હતા. જેમાથી 04 વ્‍યક્‍તિનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્‍યા હતો અને રેપિડ એન્‍ટિજન 115 નમૂના લેવામા આવેલ જેમાથી એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાવા પામ્‍યો ન હતો તેથી આજરોજ 04 રિપોર્ટ પોઝિટિવ કેસ નોંધાયા છે. આજરોજ 04 દર્દી રીકવર થતા રજા આપવામા આવી છે.

Related posts

દાનહમાં 12થી 14વર્ષના બાળકો માટે કોવીડ ટીકાકરણની શરૂઆત કરાઈ

vartmanpravah

દાનહની મુલાકાતના પહેલા દિવસે પ્રશાસક પ્રફુલભાઈ પટેલે 17 કરતા વધુ કાર્યાન્‍વિત પ્રોજેક્‍ટો-વિકાસ કામોનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

ખંડણી વસૂલી, અસામાજિક પ્રવૃત્તિ, આદિવાસીઓની જમીન હડપ કરવી જેવી પ્રવૃત્તિમાં લિપ્ત દાનહના 4 શખ્‍સો પાસામાં ધકેલાયાઃ જિલ્લાપ્રશાસને જારી કરેલો આદેશ

vartmanpravah

ગુજરાત બોર્ડનું ધોરણ 12 સામાન્‍ય પ્રવાહનું દાનહનું 78.48 ટકા આવેલું પરિણામ

vartmanpravah

સેલવાસ-નરોલી રોડ પર અથાલ નજીક ઈકો કારને નડેલો અકસ્‍માત

vartmanpravah

દાનહઃ સામરવરણી પંચાયતમાં પાણીની સમસ્‍યા નિવારવા શનિવારે ટાંકી નિર્માણ કાર્યનું કરાયું ખાતમુહૂર્ત

vartmanpravah

Leave a Comment