July 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ ડેપોએ વડનગર-વલસાડ ટ્રેનની બસ કનેક્‍ટિવિટી સેવાની સુવિધા વધારી: ગુજરાત ક્‍વીન બસ સેવા યથાવત રહેશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: વલસાડ સ્‍ટેશનથી વલસાડ-વડનગર ટ્રેન સુવિધા કાર્યરત છે. આ ટ્રેન માટે મુસાફરોની સગવડ સુવિધા માટે બસ કનેક્‍ટિવિટી વધારાની સેવા ચાલુ કરી છે.
વડનગર-વલસાડ ટ્રેન પકડવા માટે તેમજ ઉતર્યા બાદ ગંતવ્‍ય સ્‍થાને જવા માટે વલસાડ-કપરાડા અને વલસાડ-સેલવાસ બસ સુવિધાનો વલસાડ ડેપોથી આરંભ કરવામાં આવ્‍યો છે તેથી કપરાડા તરફના તેમજ વાપી સેલવાસ તરફથી વડનગર-વલસાડ ટ્રેન માટે આવતા જતા મુસાફરોને હવે પર્યાપ્ત બસ કનેક્‍ટિવિટી મળી રહેશે તેમજ ઉલ્લેખનીય છે કે, ગુજરાત ક્‍વીન ટ્રેન માટેની બસ સેવા આગળ મુજબ યથાવત જ કાર્યરત રહેશે. વલસાડ વડનગર ટ્રેન સવારે સવારે વલસાડથી 5:45 કલાકેઉપડે છે. વડનગર 12:45 કલાકે પહોંચે છે. વડનગરથી સાંજના 4:45 વાગે ઉપડી વલસાડ રાત્રે 12:35 કલાકે આવે છે તે મુજબ બસની કનેક્‍ટિવિટી ચાલુ કરાઈ છે.

Related posts

ચીખલીના વંકાલ સહિતના પૂરગ્રસ્‍ત ગામોમાં થયેલ નુકસાન અંગે તંત્ર દ્વારા ટીમો બનાવી સર્વે હાથ ધરાયો

vartmanpravah

આછવણી પ્રગટેશ્વર શિવ પરિવાર દ્વારા મલ્લિકાર્જુન જ્‍યોતિર્લીંગ તીર્થ ખાતે પાંચ કુંડી મહારુદ્ર યજ્ઞ કરાયો

vartmanpravah

દાનહ અને દમણ-દીવના ભાગ્ય વિધાતા કોણ? દાનહ અને દમણ-દીવમાં મોદી સરકારે શિખવેલા પાઠઃ સાંસદ પોતે સરકાર નહીં પણ પ્રજાનો પ્રતિનિધિ

vartmanpravah

176-ગણદેવી વિધાનસભામાં રાજકીય પાર્ટીએ ઉમેદવાર જાહેર કરતા પક્ષમાં જ હોબાળો : ઉમેદવાર બદલવા દાવ પેચ શરૂ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની પહેલથી મોટી દમણમાં યોજાનારો ઈન્‍ડસ્‍ટ્રીયલ એક્‍સપો : લોકોને 25 ટકા છુટથી ઘરવખરી-જીવન જરૂરીયાતની ચીજવસ્‍તુઓ ખરીદવા મળનારી તક

vartmanpravah

આઝાદીના 75 વર્ષ નિમિતે પારડી વકીલ મંડળો દ્વારા તિરંગા બાઈક રેલી યોજાઈ

vartmanpravah

Leave a Comment