December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ ડેપોએ વડનગર-વલસાડ ટ્રેનની બસ કનેક્‍ટિવિટી સેવાની સુવિધા વધારી: ગુજરાત ક્‍વીન બસ સેવા યથાવત રહેશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: વલસાડ સ્‍ટેશનથી વલસાડ-વડનગર ટ્રેન સુવિધા કાર્યરત છે. આ ટ્રેન માટે મુસાફરોની સગવડ સુવિધા માટે બસ કનેક્‍ટિવિટી વધારાની સેવા ચાલુ કરી છે.
વડનગર-વલસાડ ટ્રેન પકડવા માટે તેમજ ઉતર્યા બાદ ગંતવ્‍ય સ્‍થાને જવા માટે વલસાડ-કપરાડા અને વલસાડ-સેલવાસ બસ સુવિધાનો વલસાડ ડેપોથી આરંભ કરવામાં આવ્‍યો છે તેથી કપરાડા તરફના તેમજ વાપી સેલવાસ તરફથી વડનગર-વલસાડ ટ્રેન માટે આવતા જતા મુસાફરોને હવે પર્યાપ્ત બસ કનેક્‍ટિવિટી મળી રહેશે તેમજ ઉલ્લેખનીય છે કે, ગુજરાત ક્‍વીન ટ્રેન માટેની બસ સેવા આગળ મુજબ યથાવત જ કાર્યરત રહેશે. વલસાડ વડનગર ટ્રેન સવારે સવારે વલસાડથી 5:45 કલાકેઉપડે છે. વડનગર 12:45 કલાકે પહોંચે છે. વડનગરથી સાંજના 4:45 વાગે ઉપડી વલસાડ રાત્રે 12:35 કલાકે આવે છે તે મુજબ બસની કનેક્‍ટિવિટી ચાલુ કરાઈ છે.

Related posts

વલસાડથી સાળંગપુર સુધીની એસટી બસ સેવાનો કરાયો પ્રારંભ

vartmanpravah

દાનહમાં ચોમાસા દરમિયાન ખખડધજ બનેલા રસ્‍તાઓનું સમારકામ શરૂ કરાયું

vartmanpravah

માહ્યાવંશી સમાજનું ગૌરવ: એન.એમ.એમ.એસ.ની પરીક્ષામાં અટગામની હેત્‍વી ભાભાકરનો ઉત્કૃષ્ટ દેખાવ

vartmanpravah

ધરમપુર જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખાતે જિલ્લા કક્ષાનો રાષ્ટ્રીય વિજ્ઞાન પરિસંવાદ યોજાયો

vartmanpravah

વલસાડ ખેરગામ રોડનું કામ શરૂ કરાવવા સરપંચોનું અનોખું આંદોલન: અઠવાડીયામાં રસ્‍તાનું કામ શરૂ ન કરાય તો રસ્‍તાઓ ખોદી રસ્‍તાની વચ્‍ચે કરાશે વૃક્ષારોપણ

vartmanpravah

લોકસભાની દમણ-દીવ બેઠક માટે ઉમેશભાઈ પટેલે નોંધાવેલી અપક્ષ દાવેદારી

vartmanpravah

Leave a Comment