March 7, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવસેલવાસ

દમણ કલેક્‍ટરાલયના 3 કર્મચારીઓને આપવામાં આવેલું વિદાયમાન

  • સિવિલ સપ્‍લાય વિભાગમાં એમટીએસ તરીકે કાર્યરત કેશવલાલ બીકલો, એક્‍સાઈઝ વિભાગના યુ.ડી.સી. રાજેશ પટેલ અને યુ.ડી.સી.મેમોદા કોટ વયમર્યાદાના કારણે નિવૃત્ત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 30
આજે દમણ કલેક્‍ટરાલયમાં વયમર્યાદાના કારણે ત્રણ કર્મચારીઓ નિવૃત્ત થતાં તેમને ઉષ્‍માભરેલું વિદાયમાન આપવામાં આવ્‍યું હતું.
મલ્‍ટી ટાસ્‍કિંગ સ્‍ટાફ તરીકે છેલ્લા 33 વર્ષથી ફરજ બજાવી રહેલા સિવિલ સપ્‍લાય વિભાગના શ્રી કેશવલાલ બીકલો, 32 વર્ષ સુધી ફરજ બજાવી ચુકેલા યુ.ડી.સી. શ્રી રાજેશ પટેલ તથા યુ.ડી.સી. સુશ્રી મેમોદા કોટ આજે નિવૃત્ત થતાં તેમને વિદાયમાન આપવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે દમણના મામલતદાર શ્રી સાગર ઠક્કર તથા કલેક્‍ટરાલયનો સ્‍ટાફ ઉપસ્‍થિત રહ્યો હતો.

Related posts

દાનહના કેટલાક રસ્‍તાઓના રિપેરીંગ માટે રસ્‍તાઓ બંધ રાખવામાં આવશે

vartmanpravah

વાપીમાં નશાકારક દવાના દુરુપયોગ અટકાવવા માટેનો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે મોદી@20 પુસ્‍તકની ગુજરાતી આવૃત્તિનું કરેલું વિમોચન

vartmanpravah

અખિલ બ્રહ્માંડની અધિષ્ઠત્રી જગદંબા સદૈવ કલ્‍યાણકારી છેઃ પ્રફુલભાઇ શુક્‍લ

vartmanpravah

પોતાનો રસ્‍તો શોધવા માહિર હોવા છતાં જિ.પં. પ્રમુખ તરીકે નવિનભાઈ પટેલ માટે રાહ આસાન નહીં રહે

vartmanpravah

‘‘બુઝૂર્ગો કા વિશ્વાસ હમારા પ્રયાસ” સૂત્ર સાથે રાષ્‍ટ્રીય વયોશ્રી યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકોને સહાયક સાધન સામગ્રી વિતરણ કરવા શિબીરનું કરવામાં આવ્‍યું આયોજન

vartmanpravah

Leave a Comment